NCERT માર્ચથી મે મહિનામાં વધુ ચાર ધોરણોનાં નવા પાઠય પુસ્તકો લાવશે

New Delhi તા.13 રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી) એ નવા સત્રમાં આવનારી પાઠય પુસ્તકનું શેડયુલ જાહેર કર્યું છે. હજુ સુધી બાલવાટિકાની સાથે સાથે કલાસ 1-2-3 અને 6 ના નવા પાઠય પુસ્તક ગત સત્રમાં જ આવી ચુકયા છે અને 2025-26 માં ચાર વધુ ધોરણના નવા પાઠય પુસ્તકો તૈયાર કરાયા છે. એનસીઈઆરટીના ડાયરેકટર પ્રોફેસર દિનેશ […]

NCERTએ ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં કર્યા ફેરફાર

New Delhi, તા.૨૨ NCERTએ ધોરણ-૬ માટે સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તકમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ કરાયો છે. વધુમાં જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાનો ઉલ્લેખ કરાયો નથી તેમજ બાબા સાહેબ આંબેડકરના અનુભવોના સંદર્ભ બદલી નાંખવામાં આવ્યા છે, જેના કારણે ભારે વિવાદ સર્જાવાની શક્યતા છે. NCERTના સામાજિક વિજ્ઞાન એટલે કે […]