Kutch માં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં દુષ્કર્મની ત્રીજી ઘટના

Kutch,તા,09 ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  આ ઘટનામાં યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે યુવતીને અચાનક ચક્કર આવતાં પાણી પીવડાવવાના બહાને દુષ્કર્મ ગુજાર્યો હોવાની માહિતી પ્રાપ્ત […]

Surat:નવરાત્રિમાં વધુ એક હેવાનિયત, વડોદરા બાદ સુરતમાં સગીરાને 3 નરાધમોએ પીંખી નાખી

Surat,તા,09  રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં […]

”Navratri એટલે નવ દિવસનો ફેશન શૉ’, સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ

Gujarat,તા.05 મિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતીના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા.’ ‘નવરાત્રિના કારણે છૂટાછેડા થાય’ […]

Vadodara : ગરબા રમવા ગયેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મિત્રને ગોંધી રાખી 3 નરાધમોનું કૃત્ય

 Vadodara,તા.05 નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી. આ દરમિયાન સગીરાના મિત્રને ગોંધી રાખીને ત્રણ લોકોએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી   […]

Vadodara માં પેલેસના ગરબામાં બુકિંગ કરાવ્યું છતાં પાસ નહીં મળતા ખેલૈયાઓનો હોબાળો

Vadodara,તા.05  લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે જ અવ્યવસ્થા અને આંધાધૂંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક ખેલૈયાઓએ ઓનલાઇન બુક કરાવ્યા હોવા છતં સમયસર પાસ મળ્યા નહતા તો કેટલાક ખેલૈયાઓને પૈસા પરત થઇ ગયા હતા જેના કારણે તેઓ પાસથી વંચિત રહેતા ગરબા રમી શક્યા નહતા. આ સ્થિતિના કારણે ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ અને આયોજકો વચ્ચે ઘર્ષણ […]

Garba મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ,આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી

Gujarat,તા.04 રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે. ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. નવરાત્રિના […]

Chotila Dungar શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, માતાજીની ધ્વજા સાથે વાજતે-ગાજતે પદયાત્રિકોના સંઘ પહોંચ્યા

Chotila,તા.04 હિન્દુ ધર્મમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને નવરાત્રિ દરમિયાન લોકો ભક્તિમાં લીન બને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે પણ નવરાત્રિના પહેલા નોરતે (ત્રીજી ઓક્ટોબર) સવારથી માઈ ભક્તોની ભીડ ઊમટી પડી હતી. સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં પહેલા દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ […]

આજથી શારદીય Navratri શરૂ, પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર

Gujarat,તા,03 નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે […]