જે સ્ટાઈલથી આર.સી.બોલે છે તો વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે:C.R.Patil

Navsari,તા.03  નવસારીનાં કરાડી ગામે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાનાં શતાબ્દી મહોત્સવમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે. દાંડી નમક સત્યાગ્રહનાં કારણે કરાડીગામ ઈતિહાસમાં અમર થઈ ગયુ છે.’ આ મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ એકબીજાને પડકારતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું […]

નવરાત્રિ દરમિયાન Ahmedabad માં ભારે વાહનો પર પ્રતિબંધ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

 Ahmedabad,તા.08  દેશભરમાં અત્યારે નવરાત્રિના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. તમામ માઇ ભક્તો ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. પરંતુ, અમદાવાદમાં સાંજે થતું અતિશય ટ્રાફિક ખેલૈયાઓની મજા બગાડી નાંખે છે. જોકે, ખેલૈયાઓની આ સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મોટો નિર્ણય લીધો છે. જેમાં નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોને […]

અમદાવાદીઓ આનંદો! નવરાત્રિમાં રાત્રે 2 વાગ્યા સુધી દોડશે Metro, દર 20 મિનિટે મળશે ટ્રેન

Ahmedabad,તા.05  ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સવાર સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, મોડી રાત્રે મહિલાઓ અને પરિવારને લઈને ગરબા રમવા નીકળેલા લોકોને વાહન ન મળવાના કારણે ઘણીવાર ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય 11 વાગ્યા પછી દરેક ખાનગી વાહનો દોઢું ભાડું લેતા હોય છે, જેના કારણે ઘરે પહોંચવું […]

ગરબા મેદાનો પર નવ દિવસમાં Three Lakh Units Of Electricity નો થશે ધૂમાડો, આયોજકો લાખોનું બિલ ચૂકવશે

Vadodara,તા,03 વડોદરામાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.આજે ગુરુવારથી વડોદરા નવ દિવસ માટે ગરબામય થઈ જશે.ગરબા મેદાનો પર રોશનીનો ઝગમગાટ જાળવી રાખવા માટે શહેરના મોટા અને મધ્યમકદના ગરબામાં આ નવ દિવસ દરમિયાન 3 લાખ યુનિટ વીજળીનો વપરાશ થશે તેવું અનુમાન છે. વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે મોટા અને મધ્યમ કદના ગરબાના આયોજકો ટેમ્પરરી […]

Today પ્રથમ નોરતે Ambaji Templeના મહારાજ દ્વારા ગંધાષ્ટકમ અત્તરનું પૂજન કરાશે

Ambaji,તા,03 આજથી આદ્યશક્તિ મા જગદંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિની ભક્તિના આ સૌથી મોટો મહોત્સવમાં જય ભોલે ગૃપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ શકિત મંદિરોમાં અષ્ટ ગંધાષ્ટકમ અત્તર અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત પહેલાં નોરતાં નિમિત્તે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ગંધાષ્ટકમનું પૂજન કરી અંબાજી ઉપરાંત અન્ય મંદિરોમાં અષ્ટગંધાષ્ટકમ અર્પણ કરવામાં આવશે. […]

આયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, rain આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં

Gujarat,તા.27 નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલાં ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. નવરાત્રિની મજા બગાડશે વરસાદ?  સામાન્ય રીતે ભાદરવા સાથે […]

Meghrajaએ ચણિયાચોળીના 7 લાખ કારીગરોની નવરાત્રી-દિવાળી બગાડી, વરસાદના ચોથા રાઉન્ડની આગાહી

Gujarat,તા,13 ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડની તૈયારી થઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે. જેના કારણે આગામી બે કે ત્રણ દિવસ બાદ ફરીથી ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જે લગભગ એક અઠવાડિયા સુધી રહેશે. જેની અસર નવરાત્રીમાં ચણિયાચોળી સાથે જોડાયેલા વેપારીઓ […]