દીકરાએ જ માતા-પિતા અને બહેનની Murder કરી હતી

રાજેશ કુમાર સેનામાં તૈનાતી દરમિયાન એનએસજી કમાન્ડો પણ હતા, તેઓ લગભગ સાત વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા New Delhi, તા.૫ દિલ્હીના દેવલી ગામમાં બુધવારે (ચોથી ડિસેમ્બર) સવારે એક યુવકે તેમના નિવૃત્ત આર્મી ઓફિસર પિતા, માતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી પુત્ર અર્જુને પૂછપરછ દરમિયાન ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, ‘પિતા […]

Hardeep Singh Nijjar murder case માં ભારતે કેનેડા પાસે નક્કર પુરાવા માગ્યા

ભારતે જણાવ્યું છે કે વડાપ્રધાન ટ્રૂડો ભારત સરકાર સામે કોઈ પણ પુરાવા વગર બેફામ આરોપો મુકી ન શકે Canada, તા.૧૩ કેનેડા સ્થિત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખરાબ થયા છે અને કેનેડાએ આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ ભારતે પોતાની સામેના આરોપોનો આકરો જવાબ આપ્યો […]

કેસરિયો ખેસ પહેરો અને ગુનાખોરીનો પરવાનો મેળવો, હત્યા-દુષ્કર્મના આરોપીઓનું BJP connection

Dahod,તા.24   બેટી બચાવો- બેટી પઢાઓ ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે બળાત્કાર-હત્યા અને દુષ્કર્મના બધા આરોપીઓનું ભાજપ કનેક્શન ખૂલ્યું છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કેસરિયો ખેસ પહેરો અને ગુનો આચરવાનો પરવાનો મેળવો. અન્ય રાજ્યમાં બળાત્કારની ઘટના થાય તો હોબાળો-હંગામો મચાવવામાં ભાજપ કશુંય કસર છોડતી નથી ત્યારે ગુજરાતમાં કલંકિત કરતી ઘટનાનો બની […]

Bangladesh માં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો, FIR

Bangladesh,તા.13  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવાની શરુઆત થઈ ગઈ છે. જોકે, હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબૂ સઈદનું […]

Vadodara: શોભાયાત્રામાં યુવકની હત્યા બાદ પોલીસે શોભાયાત્રાના આયોજક તથા ડીજે સિસ્ટમના સંચાલક સામે ગુનો

Vadodara,તા.07 વડોદરામાં ઠેકરનાથ મહાદેવ મંદિર નજીક સ્થાપિત કરેલા દશામાની મૂર્તિના આગમન યાત્રામાં યુવકના મોત બાદ પોલીસે આયોજક અને ડીજેના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. ગત પહેલી તારીખે ઠેકરનાથ મહાદેવ મંદિર નજીક દશામાની મૂર્તિના આગમન ટાણે શોભાયાત્રા નીકળી હતી. કેશુભાઈની યાત્રામાં નાચવા બાબતે થયેલી તકરારમાં ત્રણ આરોપીઓએ પિયુષ ઠાકોર પર હુમલો કરતા તેને […]

UP Police ને માફિયા અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં ક્લીનચીટ મળી

અતીક અહેમદ અને અશરફની હત્યા પૂર્વ આયોજિત નહોતી. પોલીસ તરફથી કોઈ બેદરકારી જોવા મળી નથી. પોલીસ માટે ઘટના ટાળવી શક્ય ન હતી. Lucknow,તા.૧ અતીક અહેમદ અને અશરફ મર્ડર કેસમાં યુપી પોલીસને મોટી રાહત મળી છે. ન્યાયિક પંચના તપાસ રિપોર્ટમાં યુપી પોલીસને ક્લીનચીટ આપવામાં આવી છે. ન્યાયિક પંચે તેની તપાસમાં સ્વીકાર્યું હતું કે બંને માફિયાઓની હત્યા […]

ભચાઉ હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલ Neeta Chaudhary બુટલેગરની સાસરીમાંથી પકડાઈ

Bhuj,તા.૧૭ કચ્છમાં ભચાઉ  ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત છ્‌જીની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની […]