Asia ના અબજપતિઓની રાજધાની બન્યું મુંબઈ, ચીનને પછાડ્યું

હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટમાં કુલ 334 અબજોપતિ પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા વધીને 300નો આંક વટાવી ગઇ ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ 159 લાખ કરોડ રૂપિયા છે જે સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડની સહિયારી જીડીપીથી વધારે New Delhi,તા.30 ઇતિહાસમાં પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા ૩૦૦નો આંકડો વટાવી ગઇ છે. હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૪ અનુસાર ભારતમાં હવે ૩૩૪ અબજોપતિઓ […]

Lakhpati Didi કોન્ફરન્સમાં લાભાર્થીઓ સાથે વાત કરી

વડાપ્રધાન મોદીએ ૧૧ લાખ મહિલાઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું Mumbai,તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હાજરી આપી હતી. કોન્ફરન્સમાં પહોંચતા જ મહિલાઓએ આરતી કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’લખપતિ દીદી’ સંમેલન દરમિયાન ૧૧ લાખ લખપતિ […]

છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : Ajit Pawar

રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને નહીં છોડે Mumbai, તા.૨૫ કોલકાતા, બદલાપુર બાદ આસામ સહિત દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કે પછી મહિલા ઉત્પીડનના સમાચારોની ભરમાર થઈ ગઇ છે. ત્યારે દેશભરમાં આવી ઘટનાઓને લઈને ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. રાજનેતાઓ પણ હવે આ મામલે […]

17 લાખ સરકારી કર્મચારીઓનું Strike નું એલાન, NDA સરકારનું નાક દબાવશે

વિધાનસભાની ચૂંટણી પહેલાં નાક દબાવશે જૂના પેન્શન પ્રમાણે નવું પેન્શન ચૂકવવા સહિતના માગણીઓ માટે હડતાલનો નિર્ણય Mumbai,તા,12 મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ તેમની વિવિધ માગણીઓ માટે ૨૯મી ઓગસ્ટથી બેમુદત હડતાલ ઉપર જશે. રાજ્યના સરકારી કર્મચારીઓની આ હડતાલને કારણે લોકોએ પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા છે.રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની  પગલાં  સમિતીની આજે યોજાયેલી બેઠકમાં […]

શરદ પવારના ઈશારે મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, BJP leader Anil Mahajan

Mumbai,તા.૧૦ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને બીજેપી નેતા ગિરીશ મહાજને આરોપ લગાવ્યો છે કે એનસીપી (એસપી) નેતા શરદ પવારના ઈશારે મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ જે આક્ષેપો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. અનિલ દેશમુખ પોતાને બચાવવા માટે આ તમામ આરોપો લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે […]

હિજાબ પરથી પ્રતિબંધ ઊઠાવી લેવાનો આદેશ Supreme Court દ્વારા કરાયો

મુંબઈની એન.જી.આચાર્યા અને ડી કે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ અરજી પર ચુકાદો Mumbai, તા.૯ મુંબઈની ખાનગી કોલેજો દ્વારા હિજાબ, ટોપી પહેરવા કે કોઈ બેજ પહેરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ પ્રતિબંધ સામે સ્ટે મૂકી દેતાં સુપ્રીમ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. મુંબઈની એન.જી.આચાર્યા અને ડી કે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ […]

ફિલ્મના પ્રમોશન માટે Urvashi Rautela નો પર્સનલ વીડિયો લીક થયો?

લીક થયેલો વીડિયો ‘ઘુસપૈઠિયા’ની જ એક ક્લિપ છે, ૯ ઓગસ્ટે રિલીઝ પહેલાં ફિલ્મને ચર્ચામાં રાખવાનો નુસખો હોઈ શકે Mumbai, તા.૩૦ ઉર્વશી રૌતેલાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મોની સરખામણીએ મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વધુ ચર્ચામાં રહેતી ઉર્વશીની આગામી ફિલ્મે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવેલી છે. પાછલા અઠવાડિયે ઉર્વશીનો એક પર્સનલ વીડિયો ઓનલાઈન ફરતો […]

હોલિવૂડમાં કામ કરવું છે, ભલે રોલ નાનો હોયઃ Tripti Dimri

ભારતમાં સંખ્યાબંધ ફિલ્મો હાથ પર છે ત્યારે તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે Mumbai, તા.૩૦ તૃપ્તિ ડીમરીને ‘એનિમલ’ની સફળતા બાદ દેશની ટોચની સ્ટારમાં સ્થાન મળી ગયું છે. ભારતમાં સંખ્યાબંધ ફિલ્મો હાથ પર છે ત્યારે તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે. તેના લાગે છે કે, કરિયરમાં આગળ વધવા માટે હોલિવૂડ મૂવીમાં કામ કરવાનું જરૂરી […]

Tusshar Kapoor નું ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી ડેબ્યુ

પ્રિયંકા ચહર ચૌધરી એકતા કપુરની વેબ સિરીઝ ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહી છે Mumbai, તા.૩૦ પ્રિયંકા ચહર ચૌધરી એકતા કપુરની વેબ સિરીઝ ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહી છે. ટીવી પર ‘ઉડારીયાં’ સિરીયલમાં તેજોના પાત્રથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ હતી. […]

Dilip Kumar ના બંગલા પર બનેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં મોટું રોકાણ

૨૦૨૩ માં, ડેવલપરે જાહેરાત કરી હતી કે ‘ધ લિજેન્ડ’ બિલ્ડિંગમાં ૧૫ લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે Mumbai, તા.૨૯ દિલીપ કુમારના આઇકોનિક બંગલાની જગ્યાએ બની રહેલ સી વ્યૂ બિલ્ડિંગમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૫૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા દિલીપ સાહેબના આ બંગલા અંગે વિવાદ થયો હતો. આ પ્રોજેક્ટમાં ૨૦૦૦ ચોરસ ફૂટનું […]