Bangladesh ની વચગાળાની સરકારે ફરી હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો

Dhaka,તા.૧૯ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે કહ્યું છે કે ભારતમાંથી પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. “આ સરકારની ટોચની પ્રાથમિકતા છે,” મુખ્ય સલાહકાર યુનુસના પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે પત્રકારોને જણાવ્યું. તેમણે કહ્યું કે ઢાકા હસીનાના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ રાખશે જેથી તેમની સામે વ્યક્તિગત રીતે કાર્યવાહી થઈ શકે. શફીક-ઉલ આલમે […]

અમે સારા સંબંધ ઈચ્છીએ છીએ પણ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવો જોઈએ:Muhammad Yunus

Bangladesh,તા.10 બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી પરંતુ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અકડ બતાવી રહ્યાં છે. રવિવારે મોહમ્મદ યુનુસે કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે પરંતુ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવો જોઈએ. મોહમ્મદ યુનુસે આ ટિપ્પણી તે વિદ્યાર્થીઓ સાથે એક બેઠક દરમિયાન […]

Bangladesh violence : ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, હિન્દુઓ સાથે મુલાકાત લઈને કહ્યું- સંકટમાં એકતા જરૂ

Bangladesh,તા.13  બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસામાં વિરોધીઓ હિન્દુઓ અને લઘુમતીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. જેના વિરોધમાં હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ બાબતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને પગલાં લેવા અને લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવા અપીલ કરી […]

Bangladesh માં મુહમ્મદ યુનુસ પાસે ૨૭ મંત્રાલયો, નવી સરકારમાં હિંસક આંદોલનકારીઓ મંત્રી બન્યા

Bangladesh,તા.૧૦ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. યુનુસે શુક્રવારે વિવિધ મંત્રાલયોના વર્કલોડનું વિતરણ કર્યું હતું. નોંધનીય વાત એ છે કે યુનુસે ૨૭ મંત્રાલયો કે વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી સરકારના વિદેશ મંત્રી તૌહીદ હુસૈને કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે, આપણે મોટા દેશો સાથેના સંબંધોમાં […]

‘ભાઈના ઘરમાં આગ લાગી જાય તો..’ Bangladesh માં હિંસા વચ્ચે નોબેલ વિજેતાની ભારતને અપીલ

Bangladesh,તા.05 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના દેખાવો રવિવારે ફરી હિંસક બન્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશની આવી સ્થિતિ જોઇને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે ચિંતા વ્યક્ત […]