Gujarat સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ

Gujarat,,તા.09 ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ સહિત અનેક રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં 15 રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે (નવમી ઑગસ્ટ) દિલ્હી માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં 13મી ઑગસ્ટ સુધી વરસાદની […]

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા rainfall નોંધાયો

Gujarat,તા.08  ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગે આજે (આઠમી ઑગસ્ટ) ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં થંડર સ્ટ્રોર્મની ચેતવણી આપી છે. જેને લઈને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે ઍલર્ટ આપવામાં […]

Ear માં વધુ ખંજવાળ આવતી હોય તો ચેતી જજો, ફંગસ હોઈ શકે

New Delhi, તા.08 ચોમાસાને પગલે મચ્છરજન્ય કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છરજન્ય રોગની સાથે કાનમાં ફંગસના કેસમાં પણ વધારો થયો છે. કાનમાં વધારે પડતી ખંજવાળ આવતી હોય તો ચેતી જવાની જરૂર છે, કેમ કે તે ફંગસ પણ હોઈ શકે છે એમ ડોક્ટરોએ જણાવ્યું છે. કાનમાં ફંગસના કારણે વિવિધ લક્ષણો જોવા મળે છે  અમદાવાદમાં વરસાદની […]

“BJP-Aap Bhai-Bhai, ગટરનું પાણી રોડે જાય”ના નારા સાથે સુરતમાં ઉભરાતી ગટરો સામે કોંગ્રેસનો વિરોધ

Surat ,તા.07 સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી પડેલા ખાડામાં ભાજપના જનતા રાખીને વિરોધ કરાતો હતો. પરંતુ હવે પુણા વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ ન થતા સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસે ઉભરાતી ગટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. વિપક્ષી નેતાનો વોર્ડ છે અને તેઓ બીજી જગ્યાએ વિરોધ કરવા જાય છે. […]

પાંચ દિવસના વિરામ બાદ Jamnagar ના કાલાવડ અને Jamjodhpur પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી

Jamnagar,તા.30 જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર 52 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના કારણે ફરીથી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના […]

Vadodara નજીક વડસરમાંથી NDRFની ટીમે વધુ 16 લોકોને સલામત બહાર કાઢ્યા

Vadodara,તા.26 વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજ બીજા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું. જેમાં 16 વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગઇકાલે ગુરૂવારે સ્થાનિક તંત્ર […]

Surat માં નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂરના પાણીનો 6 દિવસ બાદ પણ ભરાવો, ઘર હજી જળમગ્ન રહેતા લોકો લાચાર

Surat , તા.26 સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ ગુરૂવારથી થોડો ધીમો થયો છે. જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ખાડી પૂર ઘૂસી ગયા હતા. ગઈકાલે વરસાદે પોરો ખાતે ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચી આવી છે. પરંતુ ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી […]

સુરતીઓ માટે આફત બન્યો વરસાદ, બે ખાડી overflowed થતાં રોડ પર પાણી ફરી વળ્યા

Surat,તા.24 સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ હવે સુરતીઓ માટે આફત બની રહ્યો છે. આજે સુરત શહેરમાં વરસાદનું જોર થોડું ધીમું થયું છે પરંતુ જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સીમાડા તથા ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બન્ને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો […]

Surat માં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઘરમાં પાણી ઘૂસ્યાં

Surat, તા,22  સુરતમાં રવિવારે મોડી સાંજથી વરસાદની ધુંઆધાર બેટિંગ બાદ રાત્રિના સમયે થોડો પોરો ખાધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ પાલિકાના લિંબાયત ઝોનમા ડુંભાલમાં આવેલા ઓમનગરમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો […]