ભારતનું ભુલાઈ ગયેલું ગૌરવ ફરી રજૂ કરવું જોઈએઃ Mohan Bhagwat

મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં દેશમાં વિજ્ઞાનના મહત્વ પર વાત કરી હતી Hyderabad, તા.૨૫  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતનું ભુલાઈ ગયેલું ગૌરવ ફરીથી રજૂ કરવું જોઈએ. મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં દેશમાં વિજ્ઞાનના મહત્વ પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે આર્ટિફિશિયલ […]

ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ ચાલી રહી છે,હવે આપણે આપણા દેશને ઠીક કરવાનો છે,Mohan Bhagwat

Chitrakoot,તા.૭ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ચિત્રકૂટમાં કહ્યું કે ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ ચાલી રહી છે. હવે આપણે આપણા દેશને ઠીક કરવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે આપણી ઈશ્વરે આપેલી ફરજ નિભાવીએ, એટલે કે આપણે ધર્મની તરફેણમાં ઊભા રહીએ, પણ જો આમ થવું હોય તો સારું વર્તન કરવું જોઈએ. તેમણે […]

Kejriwal મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યા સવાલ

કેજરીવાલે પત્રમાં કહ્યું છે કે તેમણે આ પત્ર કોઈ રાજકીય પક્ષના નેતા તરીકે નહીં પરંતુ સામાન્ય નાગરિક તરીકે લખ્યો છે New Delhi,તા.૨૫ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીને તેમની નિવૃત્તિ સહિત ૫ મુદ્દાઓ પર જવાબ આપવાની અપીલ […]

Mohan Bhagwat: અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યાં છે

New Delhi,તા.10 રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે. તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી કેમ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી પરંતુ ધર્મની શક્તિનો […]

Mohan Bhagwat કહ્યું કે ‘તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો

Manipur,તા.06 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોણ સારું કાર્ય કરી રહ્યું છે કે નહીં, તે નક્કી કરવું લોકોનું કામ છે. કોઈએ પણ પોતાને ભગવાન માની લેવું જોઈએ નહીં. આ નિર્ણય તો લોકોને કરવાં દેવો જોઈએ કે તેઓ કોઈને શું માને છે. મોહન ભાગવત મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે કામ કરનાર શંકર દિનકર […]

RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ

Kerala,તા,03 કેરળમાં સંઘના 3 દિવસોના મંથનમાં જાતિગત વસતી ગણતરી પર વાતચીત થઈ. સંઘનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ સંબંધિત મુદ્દા એક સંવેદનશીલ મામલો છે, આ આપણી રાષ્ટ્રીય એકતાનો પણ મહત્વનો મુદ્દો છે. હવે સંઘના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત વસતી ગણતરી પર […]

India માં મૂર્તિપૂજા થાય છે જે સ્વરૂપની બહાર છે અને નિરાકાર સાથે જોડાયેલી છે

Pune,તા.૨૦ આરએસએસના વડા મોહન ભાગવતે શનિવારે દાવો કર્યો હતો કે ૧૮૫૭ પછી અંગ્રેજોએ વ્યવસ્થિત રીતે દેશવાસીઓનો તેમની પરંપરાઓ અને પૂર્વજોમાં વિશ્વાસ ઘટાડવાનું કાવતરું ઘડ્યું હતું. ભાગવતે કહ્યું કે અંધશ્રદ્ધા છે, પરંતુ શ્રદ્ધા ક્યારેય આંધળી નથી હોતી. તેમણે કહ્યું કે ચાલી આવતી કેટલીક પ્રથાઓ અને રિવાજો માન્યતાઓ છે. કંઈક ખોટું હોઈ શકે છે તેથી તેને બદલવાની […]