ભારતનું ભુલાઈ ગયેલું ગૌરવ ફરી રજૂ કરવું જોઈએઃ Mohan Bhagwat
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં દેશમાં વિજ્ઞાનના મહત્વ પર વાત કરી હતી Hyderabad, તા.૨૫ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતનું ભુલાઈ ગયેલું ગૌરવ ફરીથી રજૂ કરવું જોઈએ. મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં દેશમાં વિજ્ઞાનના મહત્વ પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે આર્ટિફિશિયલ […]