શિક્ષણ માણસને માણસ બનાવવાનું કામ કરે છે, Mohan Bhagwat

New Delhiતા.૭ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે વિદ્યા ભારતી દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર વીરપુર સુપૌલના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભારત નેપાળ સરહદી વિસ્તારના કામદારો અને નાગરિકો હાજર રહ્યા હતા. આ દરમિયાન આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવી જોઈએ કે સમગ્ર વિશ્વ ભારતના છત્રછાયા હેઠળ શાંતિ અને […]

પરિવારોમાં ભારતીય પરંપરાઓનું જતન કરીને સમાજ યોગ્ય દિશામાં આગળ વધશે,Mohan Bhagwat

Guwahati,તા.૨૪ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા ડૉ. મોહન ભાગવતે એક બૌદ્ધિક કાર્યક્રમ દરમિયાન હિન્દુ સમાજમાં એકતા અને સામાજિક પરિવર્તન માટે પાંચ મહત્વપૂર્ણ ફેરફારો પર ભાર મૂક્યો. આ કાર્યક્રમ ગુવાહાટીના બારશાપરા સ્થિત સાઉથ પોઈન્ટ સ્કૂલ કેમ્પસમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં લગભગ હજાર જવાબદાર કાર્યકરો હાજર રહ્યા હતા. ડૉ. ભાગવતે સમાજમાં સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાની […]

ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ આંતરિક ગદ્દારી જવાબદાર:Bhagwat

Bardhaman,તા.17 આરએસએસ ચીફ મોહન ભાગવતે બર્ધમાનમાં એક કાર્યક્રમના સંબોધનમાં હિન્દુ એકતાને મહત્વ આપતા તેને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક સારને જાળવી રાખતા એક જવાબદાર સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હિન્દુ સમાજ વાસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)ના સિદ્ધાંતને સમાવિષ્ટ કરીને સ્વાભાવિક રીતે વૈવિધ્યતાને સ્વીકારે છે. ભાગવતે જણાવ્યું કે ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ […]

હિન્દુ એક હશે તો જ વિકાસ શક્ય:Mohan Bhagwat

New Delhi,તા.06રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુ સમાજ એકીકૃત થાય ત્યારે જ વિકાસ કરી શકે છે. તેમણે તમામ હિન્દુઓને તેમની જાતિ, પ્રદેશ અથવા ભાષાથી અલગ ન થવા કહ્યુ છે. કેરળનાં એક હિન્દુ ધાર્મિક પરિષદનાં ભાગ રૂપે આયોજિત હિન્દુ એકતા સંમેલનમાં ભાગવતે કહ્યું કે, એકીકૃત સમાજ ખીલી ઉઠે છે, જ્યારે ખંડિત સમાજ […]

Mohan Bhagwatના નિવેદન પર મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી,તેમના માટે ફરવું મુશ્કેલ બનશે

New Delhi,તા.૧૫ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના ’સાચી સ્વતંત્રતા’ના નિવેદનની નિંદા કરી. તેમણે કહ્યું કે જો તેઓ આવા નિવેદનો આપતા રહેશે તો તેમના માટે દેશમાં ફરવું મુશ્કેલ બની જશે. ખરેખર, કોંગ્રેસ પાર્ટીના નવા મુખ્યાલયનું આજે ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે પાર્ટીના નેતાઓને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિને દેશને ‘સાચી સ્વતંત્રતા’ મળી : Mohan Bhagwat

New Delhi,તા.15સતત વિવાદી અને ચર્ચા ભર્યા વિધાનો કરવા માટે જાણીતા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના વડા મોહન ભાગવતે અયોધ્યામાં રામમંદિર નિર્માણને ભારતની ‘સાચી સ્વતંત્રતા’ ગણાવીને કહ્યું કે દિવસને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવો જોઈએ. કારણ કે સદીઓથી વિદેશી આક્રમણો (મહાચક્રો)નો સામનો કરનાર ભારતમાં 22 જાન્યુ 2024ના ‘સાચી સ્વતંત્રતા’ તે દિવસે સ્થાપીત થઈ હતી. તેઓએ ઈન્દોરમાં એક કાર્યક્રમમાં […]

૨૦૫૦ સુધીમાં, હિન્દુઓ વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તી બની જશે

New Delhi,તા.૨૬ તાજેતરમાં જ આરએસએસના વડા મોહન ભાગવતે વસ્તી વધારવાની અપીલ કરી હતી અને ઓછામાં ઓછા ત્રણ બાળકો રાખવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્તમાન વસ્તી ઘટી રહી છે જે ચિંતાનો વિષય છે. વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે સમાજની વસ્તી ૨.૧ થી નીચે જાય છે, ત્યારે તે સમાજ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ […]

દેશમાં અન્યત્ર રામમંદિર જેવા વિવાદ ઉભા કરવાની જરૂર નથી:Mohan Bhagwat

Pune,તા.20દેશમાં અને ખાસ કરીને ઉતરપ્રદેશમાં મસ્જીદોમાં સર્વે કરાવી મંદિર શોધવાના શરૂ થયેલા સિલસિલા સામે આખરે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ‘રૂક-જાવ’ના સૂર દર્શાવતા કહ્યું કે દેશમાં ‘રામમંદિર’ જેવા વિવાદો અન્યત્ર ઉભા કરવાનું બંધ થવુ જોઈએ. તેઓએ પુનામાં ‘વિશ્વગુરૂ-ભારત’ પર આયોજીત એક વ્યાખ્યાન માળામાં સંબોધન કરતા કહ્યું કે ભારતે ભૂતકાળની ભુલમાંથી બોધપાઠ લેવો જોઈએ અને દેશને વિશ્વ […]

Mohan Bhagwat,જે મોંઘવારી અને પરિવાર નિયોજન વિશે જાણે છે.Jitendra Awhade

Maharashtra,તા.૩ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં મહાવિકાસ અઘાડીની કારમી હાર બાદ મહાગઠબંધનના નેતાઓ એકબીજાની વચ્ચે લડી રહ્યા છે. હાલમાં જ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો ગૃહ મંત્રાલય ઉદ્ધવ ઠાકરે પાસે હોત તો સરકાર ક્યારેય પડી ન હોત. તેના જવાબમાં જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે ત્રણ વર્ષ જૂની વાત કરવાનો કોઈ ફાયદો નથી. તેણે વધુમાં […]

વસતિવધારા અંગે Mohan Bhagwat ના નિવેદનથી રાજકીય પક્ષોમાં ચર્ચા છેડાઇ

આવા નિવેદન રાજકીય એજન્ડા અંતર્ગત આવે છે અને લોકોએ તેની કિંમત ચૂકવવી પડે છે : સાંસદ ચંદ્રશેખર New Delhi, તા.૩ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતના ઘટી રહેલા પ્રજનન દર અને તેના કારણે ઘટી રહેલી વસ્તીની સંખ્યાને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેના એક દિવસ પછી સોમવારે ભાજપે સોમવારે ભાગવતની ટિપ્પણીનું સ્વાગત કર્યું […]