Modi’s ‘Mann Ki Baat: ચંદ્રયાન-૩,રાજકારણમાં યુવાનોથી લઈને દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ સુધી વાતો કરી

New Delhi,તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે (૨૫ ઓગસ્ટ) સવારે ૧૧ વાગ્યે ’મન કી બાત’ કાર્યક્રમમાં લોકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે સ્પેસ વર્લ્ડ સાથે જોડાયેલા યુવાનો સાથે વાત કરી. તેમણે નેશનલ સ્પેસ ડે અને ચંદ્રયાન-૩ વિશે પણ વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ૨૧મી સદીના ભારતમાં ઘણું બધું […]