Cricketer Manish Pandey નું લગ્નજીવન ભંગાણના આરે

New Delhi,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું અંગત જીવન હાલના સમયમાં સમાચારોમાં છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા પછી, હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચા ઇન્ટરનેટ પર છે. આ દરમિયાન, ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી દ્વારા લેવામાં આવેલા પગલાં તેમના વૈવાહિક જીવનમાં ખટાશ તરફ ઈશારો કરે છે. ભારત માટે […]

વિવાહીત જીવનમાં નાના ઝગડા જરુરી!!

તંદુરસ્ત, સરસ દાંપત્યમાં પતિ-પત્ની વચ્ચે નોંકઝોંક ચાલતી જ રહે છે. જો એ નોંકઝોંક ન હોય ને બધું સુષ્ઠુ – સુષ્ઠુ જ હોય તો સંસાર નીરસ થઈ જાય, પણ એ નાની વાતો ઝઘડાનું, મનદુઃખનું કારણ ન બની જાય એ જોવું જરૂરી છે. સંસારની સરગમ જેવી તું… તું… મૈં… મૈં…ને કયાંક તો બ્રેક મારવી જ પડે. સ્ત્રીઓને […]