Manish Sisodia એ જંગપુરા વિધાનસભા માટે અલગ ’એજ્યુકેશન મેનિફેસ્ટો’ બહાર પાડ્યો

જંગપુરા વિસ્તારના શિક્ષકો અને આચાર્યોને સન્માન, સુવિધાઓ અને તાલીમ આપવામાં આવશે. New Delhi,તા.૩૦ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય શતરંજની પાંખી નાખવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કેજરીવાલના જમણા હાથના માણસ અને આમ આદમી પાર્ટીમાં નંબર ટુ મનીષ સિસોદિયાને પટપરગંજની જગ્યાએ જંગપુરા સીટથી […]

એક્સાઇઝ પોલિસી કેસમાં Manish Sisodia ને રાહત, સુપ્રીમ કોર્ટે જામીનની શરતો હળવી કરી

New Delhi,તા.૧૧ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તેમની જામીનની શરતો હળવી કરી છે. જામીનની શરતો મુજબ, તેમણે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં તપાસ અધિકારી સમક્ષ અઠવાડિયામાં બે વાર હાજર થવું પડતું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું […]

આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર, Manish Sisodia ની સીટ બદલાઈ

New Delhi,તા.૯ આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ૨૦ નામ છે. તમામ ૨૦ સીટો પર નવા ચહેરા છે. પાર્ટીએ ૨૧ નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ૧૧ નામ હતા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ ૩૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી […]

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી Manish Sisodia બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા

Ujjain,તા.૧ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બિહારના રાજ્યપાલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે બાબા મહાકાલના દર્શન કર્યા. મંદિરના પૂજારી પંડિત મહેશ શર્માએ જણાવ્યું કે આજે સવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તેમની પત્ની અને પરિવાર સાથે બાબા મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ બાબા મહાકાલના દર્શન કર્યા […]

કેજરીવાલ જેલમાં જ રહેશે કે મળશે રાહત? Supreme Court માં સુનાવણી શરૂ

New Delhi,તા.05 દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલની પહેલા ઈડીએ પછી સીબીઆઈએ ધરપકડ કરી હતી. ઈડીના કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા હતા પરંતુ સીબીઆઈની કસ્ટડીને કારણે તેમણે જેલમાં જ રહેવું પડ્યું હતું. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જસ્ટિસ સૂર્યકાંત અને […]

‘મને જેલમાંથી બહાર કાઢો..’, કેજરીવાલ જામીન મેળવવા પહોંચ્યાSupreme Court, CJIએ કહ્યું – ઈમેલ કરો

Delhi,તા,12   દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન […]

દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને હરાવી શકે નહીં: Manish Sisodia

પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ નારો ઉચ્ચાર્યો હતો કે હવે જેલના તાળાં તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે New Delhi, તા.૧૦ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શુક્રવારે (૦૯ ઓગસ્ટ) ૧૭ મહિના બાદ જેલમાંથી છૂટયાં હતા. ત્યારે આજે (૧૦ ઓગસ્ટ) તેમણે આમ આદમી પાર્ટી (છછઁ) કાર્યાલયમાં કાર્યકર્તા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સિસોદિયાએ ભાજપ સામે આકરા પ્રહાર […]

Manish Sisodia ને જામીન મળતા દિલ્હીના મંત્રી આતિશી થયા ભાવુક

તેમને જેલમાં એટલા માટે મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમણે ગરીબ બાળકોને સારું શિક્ષણ આપ્યું હતું : આતિશી New Delhi, તા.૯ દિલ્હી લીકર પોલિસી કેસમાં ૧૭ મહિનાથી જેલમાં બંધ રહેલા મનીષ સિસોદિયાને આખરે સુપ્રીમ કોર્ટમાંથી આજે શુક્રવારે જામીન મળી ગયા છે. ત્યારબાદ દિલ્હીના શિક્ષણ મંત્રી અને  નેતા આતિશીને આ અંગે તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે […]

17 months પછી Manish Sisodia ને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત

New Delhi,તા.09 દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. 17 મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. આ મામલે જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા બેન્ચે 6 ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી […]

Manish Sisodiaને ફરી આંચકો, ન્યાયિક કસ્ટડી 22 July સુધી લંબાવી

New Delhi,તા.૧૫ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૨૨ જુલાઈ સુધી લંબાવી છે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ […]