Manipur હવે ડ્રોન અને રૉકેટ લૉન્ચરથી હુમલો થઈ રહ્યો છે

ઇમ્ફાલ વેસ્ટમાં આવેલું કદમબન આ ડ્રોન હુમલા સહન કરી રહ્યું છે : ૨ સપ્ટેમ્બરે અહીં પહેલો ડ્રોન બોમ્બ એટેક થયો હતો Manipur, તા.૧૩ છેલ્લા ૧ વર્ષ ૪ મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. મણિપુરમાં હજુ પણ જનજીવન સામાન્ય નથી થયું. દરરોજ ક્યાંકને ક્યાંક હિંસાની આગ જોવા મળી રહી છે અને તેમાં ઘણાં નિર્દોષ લોકો […]

Manipur માં ઈન્ટરનેટ બૅન-કર્ફ્યૂ રિટર્ન, લેટેસ્ટ હિંસામાં મૃત્યુઆંક 8ને પાર, 2000 જવાનોની તહેનાતી

આજથી સમગ્ર રાજ્યમાં બે દિવસ માટે શાળા-કોલેજો અને ઇન્ટરનેટ પાંચ દિવસ બંધ, પાંચ જિલ્લામાં કરફ્યુ તાજેતરની હિંસામાં કુલ આઠનાં મોત, ડ્રોન-મિસાઇલ હુમલા અટકાવી શાંતિ સ્થાપિત કરવાની માગ સાથે હજારો વિદ્યાર્થીઓની રેલી  મુખ્યમંત્રી-રાજ્યપાલના નિવાસને ઘેરવાનો પ્રયાસ, પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયર ગેસના શેલ છોડયા   ૧૬ મહિનાથી હિંસાની આગમાં ભડકે બળતા મણિપુરમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુનો […]

Manipur માં રાજભવન તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા દળો સાથે અથડામણ

ઈન્ટરનેટ ૫ દિવસ માટે બંધ,વર્તમાન પરિસ્થિતિને જોતા ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે Manipur ,તા.૧૦ રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ, મહિલા વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે મંગળવારે અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પ્રદર્શનકારીઓ મણિપુર સરકારના ડીજીપી અને સુરક્ષા સલાહકારને હટાવવાની માંગ […]

Manipur ના જિરીબામમાં જૂથ અથડામણમાં પાંચના મૃત્યુ

હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરાશે : CM Manipur,તા.૭ મણિપુરના જિરીબામ જિલ્લામાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. સ્થાનિક પોલીસે  જણાવ્યું હતું કે, એક વ્યક્તિને તેની ઊંઘમાં ગોળી મારવામાં આવ્યા પછી, બે સમુદાયો વચ્ચેના ગોળીબારમાં અન્ય ચાર લોકો માર્યા ગયા હતા. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ […]

Mohan Bhagwat કહ્યું કે ‘તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો

Manipur,તા.06 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોણ સારું કાર્ય કરી રહ્યું છે કે નહીં, તે નક્કી કરવું લોકોનું કામ છે. કોઈએ પણ પોતાને ભગવાન માની લેવું જોઈએ નહીં. આ નિર્ણય તો લોકોને કરવાં દેવો જોઈએ કે તેઓ કોઈને શું માને છે. મોહન ભાગવત મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે કામ કરનાર શંકર દિનકર […]

BJP શાસિત આ રાજ્યમાં ફરી હિંસાનો દોર શરૂ, ઉગ્રવાદીઓએ 6 ઘરોને આગચાંપી ગોળીબાર કર્યો

Manipur,તા.04 છેલ્લા સવા વર્ષથી મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. વચ્ચે થોડા દિવસના વિરામ બાદ ફરી હિંસા ભડકી ઉઠી છે. ઉગ્રવાદીઓએ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક ગામમાં છ ઘરોને આગ લગાવી દીધી હતી. જે બાદ સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર પણ થયો હતો. જ્યારે સ્થિતિ કાબુ બહાર જતી રહેતા રાજ્યના ડીજીપીએ વધુ […]

શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં Manipur માં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઇ આગચંપી

Manipur,તા.03 શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં જ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મણિપુરના જિરીબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો માટે મૈતેઈ અને હમાર સમુદાયો વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાના એક દિવસ બાદ જ તણાવ પેદા કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોળીબાર કરવામાં આવ્યો છે અને એક ખાલી પડેલા મકાનને આગ ચાંપી […]

નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી America એ India ને છંછેડ્યો, કહ્યું – ‘આ 2 રાજ્યમાં ન જતા..’

America,તા.25 અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ભારતમાં જોખમ વધ્યું : […]