Manipur ભડકે બળ્યું, કૂકી ઉગ્રવાદીઓને ઠાર મરાયા 6 મૈતેઈ ગુમ

Manipur,,તા.13 મણીપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બાદથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ છ જણ મૈતેઈ પરિવારના જ હોવાનું મૈતેઈસમુદાયે જણાવ્યું છે. વધુમાં મૈતેઈસમુદાયના અન્ય […]

આખરે કેમ 16 મહિનાથી BJP શાસિત આ રાજ્ય હિંસાની લપેટમાં? સ્થિતિ કાબૂમાં ક્યારે આવશે

Manipur,તા.09 ઘણાં લાંબા સમયથી ભારતના નોર્થ-ઇસ્ટમાં આવેલ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજ્યમાં લૂંટફાટ, હત્યા,હિંસાના સમાચારો અવારનવાર આવતા રહે છે. મણિપુરમાં 3 મે 2023ના રોજ હિંસાની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારથી લઈને આજ સુધી 16 મહિનાના સમયગાળા પછી પણ રાજ્યમાં શાંતિ સ્થપાઈ નથી. તાજેતરમાં જ જીરીબામ જિલ્લા શનિવારે થયેલી હિંસામાં 5 લોકોના મોત થયા […]

શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં Manipur માં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઇ આગચંપી

Manipur,તા.03 શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં જ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મણિપુરના જિરીબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો માટે મૈતેઈ અને હમાર સમુદાયો વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાના એક દિવસ બાદ જ તણાવ પેદા કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોળીબાર કરવામાં આવ્યો છે અને એક ખાલી પડેલા મકાનને આગ ચાંપી […]