Manipur માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

Manipur,તા.05 મણિપુરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની અસર આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ છે. ભૂકંપના કારણે અનેક લોકો ઘરનો બહાર દોડી આવ્યા છે. આજે સવારે 5.6ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ બપોરે 12.20 કલાકે 4.1ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનેએ કહ્યું કે, ભૂકંપનું […]

હું શા માટે આતંકવાદીઓની માફી માંગુ,CM N Biren Singh

Manipur,તા.૩ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે પોતાના નિવેદનને લઈને થઈ રહેલી રાજનીતિનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ૨૦ મહિના સુધી ચાલેલા જ્ઞાતિ સંઘર્ષ માટે તેમની માફી માંગવાની રાજકારણ રમી રહેલા લોકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે જેઓ ઉત્તર-પૂર્વ રાજ્યમાં અશાંતિ પેદા કરવા માંગે છે. તેમની સરકારની પ્રાથમિકતા શાંતિ પુનઃસ્થાપિત કરવાની છે. સીએમ […]

Manipur સહિત ૫ રાજ્યોના રાજ્યપાલ બદલાયા, આરિફ મોહમ્મદ ખાનને બિહારનો હવાલો સોંપાયો

New Delhi,તા.૨૫ દેશના અનેક રાજ્યોના રાજ્યપાલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.બિહાર,ઓડિશા, મિઝોરમ,કેરળ,મણિપુરના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના રાજ્યપાલ પદેથી રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ ૫ રાજ્યોમાં નવા રાજ્યપાલોની પણ નિમણૂક કરી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિએ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે […]

Manipur માં હજુ પરિસ્થિતિ તણાવપૂર્ણ, કેન્દ્રએ વધુ પાંચ હજાર જવાન રવાના કર્યા

Manipur,તા.09 હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે એક કલાક સુધી ગોળીબાર થયો હતો. મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં ૨૫૦થી વધુનો ભોગ લેવાયો છે. હિંસા, કરફ્યૂ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર માઠી અસર પહોંચી […]

Manipurમાં પ્રતિબંધિત સંગઠનના ૩ સભ્યોની ધરપકડ, નાગાલેન્ડમાં ૩૪ કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ

Manipur,તા.૬ મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત સંગઠનના ત્રણ સભ્યોની છેડતી અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. નિવેદન અનુસાર, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમે ફાયેંગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (પીપલ્સ વોર ગ્રુપ)ના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. ટીમે […]

Manipurહિંસામાં ધારાસભ્યોના આવાસ અને પોલીસ સ્ટેશનને આગ લગાડનાર ૮ આરોપીઓની ધરપકડ

Manipur,તા.૩૦ હિંસાગ્રસ્ત મણિપુરમાં અનેક પોલીસ સ્ટેશનો અને ધારાસભ્યોના રહેઠાણોમાં આગચંપીનાં બનાવો નોંધાયા છે. આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના પટસોઇ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિઆમ મામંગ લેઇકાઇના રહેવાસી ચોંગથમ થોઇચા (૨૦), ૧૬ નવેમ્બરના રોજ ધારાસભ્યોની […]

Manipur માં સ્થિતિ કાબુ બહાર જતા કેન્દ્ર વધુ ૧૦ હજાર જવાન મોકલશે

પૂર્વોત્તરમાં શાંતિ માટે ૧૦ ઐતિહાસિક કરારો કરાવ્યા કોંગ્રેસ મણિપુર મુદ્દે રાજકારણ બંધ કરે : નડ્ડાનો પત્ર Manipur, તા.૨૩ મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮ લોકો માર્યા ગયા છે. મૈતેઇ અને કૂકી સમુદાય વચ્ચે ફાટી નિકળેલી આ હિંસામાં બાદમાં ઉગ્રવાદીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમને પહોંચી વળવા તેમજ હિંસા પર […]

Manipur માં ટોળાના હુમલાના ડરથી મંત્રી, પૈતૃક ઘરની સુરક્ષા માટે કાંટાળા તાર લગાવ્યા

Manipur,તા.૨૨ મણિપુરમાં ગયા વર્ષે મે મહિનામાં ફાટી નીકળેલી હિંસા હજુ અટકી નથી. તાજેતરમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર સળગાવવામાં આવ્યા હતા, જેના કારણે દરેક લોકો ભયમાં છે. આવી સ્થિતિમાં, અહીંના એક મંત્રીએ તેમના પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં તેમના પૈતૃક ઘરને ટોળાના હુમલાથી બચાવવા માટે કાંટાળા તારની વાડ અને લોખંડની જાળી બાંધી છે. એટલું જ નહીં, સુરક્ષા […]

Manipur માં ૩ બાળકોની માતા સાથે હેવાનિયતની હદો પાર, દુષ્કર્મ બાદ શરીરમાં ખિલ્લો ઠોક્યો

Manipur ,તા.૧૪ મણિપુર હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. અનેક ખૌફનાક કહાનીઓ અત્યાર સુધી સામે આવી છે જેણે દેશને હચમચાવી દીધો છે. ગત વર્ષે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવાની ઘટનાને પીએમ મોદીએ રાષ્ટ્રીય શર્મ ગણાવી હતી. આમ છતાં હિંસા ગ્રસ્ત રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની બર્બરતા વધી રહી છે. ૭ નવેમ્બરે  જીરીબામ જિલ્લાના એક ગામમાં […]

Manipur માં ૯૦૦થી વધુ કુકી આતંકી ઘુસ્યાની શંકા

આ આતંકવાદીઓને ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઇલ્સ, મિસાઇલ અને જંગલ યુદ્ધની તાલીમ આપવામાં આવી છે Manipur,તા.૨૧ મણિપુર હિંસા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી શાંતિ આવી નથી. દરમિયાન ગુપ્તચર અધિકારીઓએ એક મોટી ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્તચર માહિતી અનુસાર ૯૦૦થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં ઘૂસણખોરી કરી […]