Mangolના કરમદી ચિંગરીયા ગામે કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમનું આયોજન
Mangolતા ૭ માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગામે કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં માંગરોળ અને કેશોદ વિસ્તારના બંને ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા અને ઉપસ્થિત રહેલ હતા. તેમજ આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી કેશોદ વંદનાબેન મીણા પણ ઉપસ્થિત રહેલા હતા. તેમજ કાર્યક્રમ ના નોડલ અધિકારી ડી.જી. રાઠોડ, મામલતદાર […]