‘મારે મુખ્યમંત્રી બનવું છે પણ Deputy CMથી આગળ જ નથી વધી રહ્યો..’ કદાવર નેતાનું દર્દ છલકાયું

Maharashtra,તા,26 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.’ આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા […]

Chief Minister નો હોદ્દો છીનવાઈ જતાં ભાજપના કદાવર નેતાનું દર્દ છલકાયું

Maharashta,તા.04 વસુંધરા રાજે સિંધિયાની વિવાદાસ્પદ ટિપ્પણીથી અફવાઓના બજારે જોર પકડ્યું છે. રાજેએ કહ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળ બધું બરાબર નથી. તેમના આ નિવેદન વખતે મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ સ્ટેજ પર હાજર હતાં. ભાજપના ટોચના નેતૃત્વએ ગત વર્ષે રાજસ્થાન ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત ઘણાં કદાવર નેતાઓને સાઈડલાઈન કરીને ભજન લાલ શર્માને મુખ્યમંત્રી […]

Maharashtra માં ચૂંટણી પહેલા થશે મોટા ઉલટફેર? સંજય રાઉતે કહ્યું- અમારા સંપર્કમાં ઘણાં નેતા છે

Maharashtra,તા,03  મહારાષ્ટ્રમાં હાલ જાણે પક્ષપલટાની લહેર ચાલી રહી છે. અમુક નેતા ઘર વાપસી કરે છે તો અમુક એવા નેતા પણ છે જે ચૂંટણીમાં વધુ સારી સંભવાનના ધ્યાને લઈને પક્ષપલટો કરી રહ્યાં છે. એકનાથ ખડસેના નિવેદનને લઈને શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડીના સંપર્કમાં ઘણાં નેતા છે. મહાયુતિ એટલે […]

Nadda એ પક્ષમાં સામેલ કર્યો પણ જાહેરાત ન કરી

દિગ્ગજ નેતાની એન્ટ્રી પર ભાજપમાં કેમ ફસાયો પેચ? Maharashtra,તા,03  પૂર્વ રાજ્ય મંત્રી એકનાથ ખડસે NCP (શરદ પવાર) છોડીને ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયો છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક નેતાઓના વિરોધને કારણે આ અંગે કોઈ સાર્વજનિક જાહેરાત કરવામાં નથી આવી. ખડસેએ એવી પણ ચેતવણી આપી છે કે […]

Maharashtra ની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે શરદ પવારે મૂકી એવી શરત કે અજિત પવારનું વધી ગયું ટેન્શન

Maharashtra , તા.18 મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારની ઘર વાપસી નક્કી છે. જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે કે અજિત પવારની પરિવારમાં વાપસી થઈ શકે છે પરંતુ શું પાર્ટીમાં વાપસી થશે કે નહીં તે માટે કેટલીક શરત છે. શરદ પવારે કહ્યું છે કે અજિત  પવારને ઘરમાં તો સ્થાન છે, પરંતુ પક્ષમાં તેની વાપસી થશે […]

Maharashtra ની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો ‘પાવર’ વધ્યો

Maharastra, તા.18 મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, […]