Mahashivratri પહેલા સંગમમાં જલ સ્તર વધારવા કવાયત

Prayagraj તા.21 મહાકુંભનાં અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પહેલા ગંગાનું જલસ્તર વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે.આ કડીમાં ગુરૂવારે ગંગા ડેમ કાનપુરથી ગંગામાં જલ નિરંતર છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમમાંથી 510 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. વસંત પંચમી સ્નાન પર્વ વીત્યા બાદ મહાકુંભમાં સંગમ સ્નાન માટે દરરોજ એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. […]

Kumbh Mela માં ફરી આગ ભભુકી : ઇસ્કોનના પંડાલો સળગીને ખાખ

Prayagraj, તા.7મહાકુંભમાં આજે ફરી એકવાર સવારે આગ લાગવાની ઘટના બની હતી. અહીં આગની આ ત્રીજી ઘટના માનવામાં આવી રહી છે. આ આગ ઇસ્કોનના કિચનમાં લાગી હતી. જો કે સદ્ભાગ્યે આ આગમાં કોઇ જાનહાની નથી થઇ. આગની આ ઘટનામાં અનેક કોટેજ સળગ્યા છે. જો કે અગ્નિશમન દળે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. […]

Mahakumbh Mela માં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા પર વિવાદ,અખાડા પરિષદે નિંદા કરી

Lucknow,તા.૧૩ કુંભ મેળો ૨૦૨૫ઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન શરૂ થઈ ગયું છે. ભારત સહિત વિશ્વભરમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં સતત ડૂબકી લગાવી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, મેળા દરમિયાન એક રાજકીય વિવાદ પણ ઉભરી આવ્યો છે. વાસ્તવમાં, પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મુલાયમ […]

પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો ભારતીય સંસ્કૃતિનો મહા ઉત્સવ

પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો દુનિયાનો સૌથી મોટો ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.જે દર બાર વર્ષે હરિદ્વાર,પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે.પોષી પૂર્ણિમા તા.૧૩મી જાન્યુઆરી-૨૦૨૫થી પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ દિવસે પ્રથમ શાહી સ્નાન થશે અને મહાશિવરાત્રિના દિવસે અંતિમ શાહી સ્નાન સાથે કુંભમેળાનું સમાપન થશે.જેમાં દેશના વિવિધ રાજ્યો તથા ૧૨૩ દેશોના આશરે ૩૦ થી ૪૦ કરોડ […]

અમૃતની શોધનું પરિણામ છે મહાકુંભનું આયોજન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો સંગમ તટ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. ગંગા-યમુનાની સાથે અદ્રશ્ય સરસ્વતીના મિલનનો આ પાવન તટ સદીઓ જૂની તે પરંપરા અને વારસાનો સાક્ષી બનવાનો છે, જેણે ‘સર્વે ભવંતુ સુખિન:’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ જેવો મંત્ર આપ્યો છે. સંગમ તટ પર સ્નાનની પરંપરા લગભગ ધાર્મિક આસ્થા અને રિવાજનું અનુપાલન નહીં પરંતુ આ સંયુક્ત થવાની સંસ્કૃતિ […]