Maharashtra માં Earthquake ના આંચકા અનુભવાયા, તીવ્રતા રિક્ટર સ્કેલ ૩.૭ નોંધાઇ

Maharashtra,તા.૬ છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ રાજ્યોમાં લોકો એક પછી એક ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ભારતના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે […]

ઉદ્ધવ જૂથના ઘણા નેતાઓ શિવસેનામાં જોડાયા,નાયબ મુખ્યમંત્રી Eknath Shinde

Maharashtra,તા.૬ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીના પરિણામોને તેમના વિરોધીઓના મોઢા પર થપ્પડ ગણાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટની ટીકા કરનારા નેતાઓને જવાબ આપ્યો. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેનું નિવેદન તેમણે શિવસેના (યુબીટી)ના ઘણા નેતાઓને તેમની પાર્ટીમાં આવકાર્યા બાદ આવ્યું છે. શિંદેએ દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી) સાથે જોડાયેલા નેતાઓ […]

તમે મને વોટ આપ્યો છે તેનો અર્થ એ નથી કે તમે મારા માસ્ટર છો:Ajit Pawar

Maharashtra,તા.૬ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના તાજેતરના નિવેદનને લઈને હોબાળો થયો છે. તાજેતરમાં તેમણે પોતાના મતવિસ્તાર બારામતીમાં એક સભા દરમિયાન નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો હતો. અજિત પવારે કહ્યું કે તમે મને મત આપ્યો છે તેનો અર્થ એ નથી કે તમે મારા માસ્ટર છો. તેમના નિવેદન બાદ અજિત પવાર અને તેમની પાર્ટીની ટીકા શરૂ […]

ઠાકરે જૂથ બાદ હવે Supriya Sule એ પણ કર્યા ફડણવીસના વખાણ

સુપ્રિયા સુલેએ વખાણ કર્યા અને કહ્યું કે વર્તમાન સરકારમાં જો કોઈ કામ કરી રહ્યું છે તો તે માત્ર દેવેન્દ્ર ફડણવીસ છે Maharashtra, તા.૪ એવું ક્યારેય બની જ ના શકે કે, સમકાલીન રાજકીય વિમર્શમાં મહારાષ્ટ્રના રાજકારણની ચર્ચા ન થાય, કારણ કે, ત્યાંના નેતાઓ એવું થવા જ નહીં દેશે. હવે તાજેતરના મામલામાં જોઈએ તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો […]

મુખ્યમંત્રીના વખાણ ભાજપની નજીક આવવાના પ્રયાસ તરીકે ન જોવું જોઈએ,Sanjay Raut

Maharashtra,તા.૪ સામનામાં દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રના સીએમના વખાણ કરવાનો મતલબ એ નથી કે ભાજપ પ્રત્યે અમારી હૂંફ છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે મુખ્યમંત્રીના વખાણને અમારી રણનીતિમાં કોઈ ફેરફાર કે ભાજપની નજીક આવવાના પ્રયાસ તરીકે ન જોવું જોઈએ. રાઉતે કહ્યું […]

વિધાનસભા ચૂંટણીમાં હારના કારણો જાણવા માટે Uddhav Shiv Sena હવે વિધાનસભાવાર બેઠકો યોજશે

Maharashtra,તા.૨ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે ઉદ્ધવ શિવસેનાએ પોતાને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. હવે શિવસેના ઉદ્ધવ વિધાનસભા ચૂંટણીમાં હારના કારણોની તપાસ માટે એક મોટી બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠક ૭ જાન્યુઆરીથી માતોશ્રીમાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે યોજાશે. દરેક વિધાનસભાની અલગ-અલગ બેઠક થશે, જેમાં સંયોજકો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો […]

Maharashtra માં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ

Maharashtra,તા.02 મહારાષ્ટ્રમમાં મહાયુતિએ સરકાર તો બનાવી લીધી પરંતુ, એવું લાગી રહ્યું છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચૂંટણી પહેલાંથી જ ચાલી રહેલો કથિત આંતરિક વિવાદ કેબિનેટ વિસ્તાર બાદ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતાં, પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ પોતાનું પદ નથી સંભાળ્યું. કહેવામાં આવી […]

Maharashtra માં કાકા-ભત્રીજા ફરી એકજૂટ થશે?, ઘણાની આવી જ ઇચ્છા

Maharashtra,તા.02 મહારાષ્ટ્રના રાજકારણમાં શું 360 ડિગ્રી ફરી જશે? જુલાઈ 2023માં અજિત પવારે એનસીપીના 40 ધારાસભ્યો સાથે પોતાના કાકા શરદ પવારની સામે બળવાનો ઝંડો ઊંચો કરતાં ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકારનો ભાગ બની ગયા હતા. ત્યારબાદ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કાકા-ભત્રીજાની વચ્ચે રાજકીય વર્ચસ્વની લડાઈ ચર્ચામાં રહી. હવે દોઢ વર્ષ બાદ શરદ પવાર અને અજિત પવારના એકજૂટ […]

Jalgaonમાં શિવસૈનિકોએ કારમાં તોડફોડ કરી,આગચંપી બાદ વિસ્તારમાં કરફ્યુ

Jalgaon,તા.૧ મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે. અહીં શિવસેના મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહન દ્વારા હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાલધી ગામમાં મંગળવારે રાત્રે પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી. મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ […]

Maharashtraમાં ગેરકાયદે રહેતા નવ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

Maharashtra,તા.૧ મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને યોગ્ય દસ્તાવેજો વિના દેશમાં રહેવા બદલ નવ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે.માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે ડિસેમ્બરમાં સ્પેશિયલ ઓપરેશન હેઠળ ૧૯ કેસમાં અત્યાર સુધીમાં ૪૩ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એક […]