શ્રદ્ધાળુઓથી ભરેલી Tractor-Trolley પલટી, ચાર લોકોના મોત 20થી વધુ ઈજાગ્રસ્ત

Madhya Pradesh,તા.02  મધ્યપ્રદેશના દમોહથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યાં બે ડઝનથી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી પલટવાથી તેમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બે ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હટા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી 6 ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દમોહના જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા […]

સ્કૂલમાં ‘યસ મેડમ’ કે ‘યસ સર’ નહીં ‘Jai Hind’ બોલો, ભાજપ સરકારના મંત્રીનું અનોખું ફરમાન

Madhya Pradesh,તા.29 ભાજપ સરકારના મંત્રીએ એક અનોખું ફરમાન જાહેર કર્યું છે. મંત્રીએ આદેશ આપ્યો કે, હવે સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં ‘યસ મેડમ’ અને ‘યસ સર’ નહીં ચાલશે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના પ્રભારી મંત્રી વિજય શાહે કહ્યું કે, વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવતી વખતે જય હિન્દ બોલવું પડશે. જય હિન્દ કહેવાથી દેશભક્તિની લાગણી અને જુસ્સો પેદા થાય છે. યસ […]

Madhya Pradeshમાં નર્મદા-શિપ્રામાં પૂર; હિમાચલમાં ૭૩ રસ્તાઓ બંધ

New Delhi,તા.૨૫ મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યની બે મુખ્ય નદીઓ (નર્મદા અને શિપ્રા)માં પૂર આવ્યું છે. ઉજ્જૈનના ઘણા ઘાટ અને મંદિરો શિપ્રા નદીમાં ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે ૭૩ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાંથી શિમલામાં ૩૫, મંડીમાં ૨૦, કાંગડામાં ૯, કુલ્લુમાં ૬, કિન્નોરમાં ૨ અને […]

Madhya Pradesh માં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ફાર્મ હાઉસની છત ધરાશાયી, 5 મજૂરોના દટાઈ જતાં મોત

Madhya Pradesh,તા.23 મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ઈન્દોરની નજીકમાં આવેલા ચોરલ ગામમાં એક ફાર્મહાઉસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન નિર્માણાધીન ફાર્મહાઉસની છત ધરાશાયી થતાં 5 મજૂરો દટાઈ ગયા હતા. જેમના મૃત્યુ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ. મજૂરો સૂતા હતા અને છત પડી  ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને […]

Madhya Pradesh ના બગદરા ગામમાં દારૂ પર પ્રતિબંધ, ખરીદ-વેચાણ માટે રૂ. ૫૦,૦૦૦નો દંડ

ગ્રામજનોએ ડીજે સાથે રેલી યોજી દારૂબંધી અંગે સૌને માહિતગાર કર્યા હતા. Madhya Pradesh,તા.૨૦ મધ્યપ્રદેશના બાલાઘાટના એક ગામના લોકોએ એક અનોખો નિર્ણય લીધો છે. યુવાનોમાં વધતા જતા નશાની લત અને પરસ્પર ઝઘડાઓ જોઈને ગ્રામજનોએ દારૂબંધી અને ગામને નશા મુક્ત બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે. બાલાઘાટના બગદરાના ગ્રામજનોએ હવે જાતે જ નશાની લત સામે અભિયાન શરૂ […]

Madhya Pradesh માં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

 Madhya Pradesh,તા.20 મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. […]

Madhya Pradesh: લગ્ન બાદ દુલ્હન સાસરિયાના ઘરેથી સામાન લૂંટીને ફરાર થઈ

લગ્ન પછી તે પિરીયડના બહાને સુહાગરાત ઉજવવાની ના પાડતી હતી : મૌકો જોઈને પરિવારને લૂંટીને ફરાર થઈ જતી Bhopal, તા.૧૨ મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દર વખતે નવી વહુ તેના પિરિયડના બહાને સાસરિયાંથી ભાગી જતી. આ વખતે કન્યાએ છઠ્ઠી વખત લગ્ન કર્યા હતા. તે અહીંથી ભાગતી વખતે પકડાઈ ગઈ હતી. હરદા પોલીસે દુલ્હનની […]

Madhya Pradesh માં ધાર્મિક કાર્યક્રમ વખતે મંદિરની દીવાલ ધરાશાયી

મધ્ય પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સાગર જિલ્લાના શાહપુરમાં દિવાલ પડી ગઈ જેમાં નવ બાળકો દટાયા હતા Bhopal, તા.૪ મધ્ય પ્રદેશમાં એક મંદિરની દિવાલ પડી જવાના કારણે તેની નીચે બાળકો દટાઈ ગયા હતા જેમાં ૯ બાળકોના મોત થયા છે. રાજ્યના સાગર જિલ્લાના શાહપુરમાં આ ઘટના બની છે જ્યાં ભારે વરસાદ પડ્યો હતો અને તે દરમિયાન બાળકો […]

Congress ને મોટું નુકસાન, કદાવર નેતા અને 6 વખતના ધારાસભ્યનું નિધન, બે વખત રહી ચૂક્યાં મંત્રી

Madhya Pradesh,તા.29 મધ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા આરિફ અકીલનું નિધન થઈ ગયું છે. સોમવારે સવારે તેમણે ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે તે લાંબા સમયથી બીમાર હતા. 6 વખત ધારાસભ્ય રહ્યાં  આરીફ અકીલ 1990માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તે ભોપાલની ઉત્તર વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. […]

BJP ને આંચકો! કદાવર leader Prabhat Jha નું નિધન, પૂર્વ રાજ્યસભા સાંસદ લાંબા સમયથી બીમાર હતા

Madhya-Pradesh,તા.26 મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની […]