Sheikh Hasina સાથે ‘હેત’ તોડવા બાંગ્લાદેશના નેતાની ભારતને ચેતવણી

હસીના ક્યાં સુધી ભારતમાં રોકાશે તે અંગે કેન્દ્ર સરકાર મૌન શેખ હસીના સરકાર વિરોધી દેખાવોમાં 1,000થી વધુ લોકોનાં મોત થયા, 400થી વધુએ આંખો ગુમાવી : વચગાળાની સરકાર Dhaka,તા.30 પૂર્વ રાજદૂતો, સરકારી અધિકારીઓ, નેતાઓ અને થિંક-ટેંક સાથે મળીને ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે ભૂતકાળ ભૂલાવીને બાંગ્લાદેશ સાથે નવેસરથી સંબંધો બાંધવા […]