અહંકાર એ ભગવાનનો ખોરાક છે,Kumar Vishwas આપની હાર પર કટાક્ષ કર્યો

New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીનો પરાજય થયો છે અને  દિલ્હીના લોકો કેજરીવાલની પાર્ટીથી મોહભંગ થઈ રહ્યા હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર એક કટાક્ષપૂર્ણ ટિ્‌વટ કર્યું છે. જેમાં તેમણે વીડિયો સાથે લખ્યું છે કે અહંકાર એ ભગવાનનો ખોરાક છે. પોતાને એટલા શક્તિશાળી ન સમજો કે જેમણે […]

Sonakshi Sinhaના આંતરધર્મી લગ્ન પર Kumar Vishwas ની ટિપ્પણી સસ્તા અશ્લીલ છે,કોંગ્રેસ

New Delhi,તા.૨૩ કવિ કુમાર વિશ્વાસે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કંઈક એવું કહ્યું જેનાથી વિવાદ છેડાઈ ગયો. હવે આ વિવાદે રાજકીય રંગ લીધો છે અને કોંગ્રેસે કુમાર વિશ્વાસની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેને અભદ્ર ગણાવી છે. વાસ્તવમાં, કુમાર વિશ્વાસે આંતર-ધાર્મિક લગ્ન પર પરોક્ષ રીતે ટિપ્પણી કરી હતી, જેને લોકો […]