કૃષ્ણલીલાનું ચિંતન કરીએ તો જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે

વિષયમાં રાગ-આસક્તિની નિવૃત્તિ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે થાય છે.સંસારમાં ફસાય તેને ભક્તિ રૂપી અમૃત મળતું નથી.સતત હરિસ્મરણ હશે તો માયા પજવશે નહી.જ્ઞાની પુરૂષો આકારને જોતા નથી સૃષ્ટિને નિરાકાર ભાવે જુવે છે.ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી આસક્તિ બાધક છે.બ્રહ્માકાર મનોવૃત્તિથી માયાનું આવરણ દૂર થાય છે.આત્મા તો મુક્ત છે મન-બુદ્ધિને મુક્ત કરવાનાં છે.શ્રીરામે જે કર્યું તે અને શ્રીકૃષ્ણે કહ્યું […]

વિશ્વની સૌથી મોટી Krishna Leela આવતા મહિને મુંબઈમાં યોજાશે

Mumbai,તા.૧૮ આ વર્ષે, જન્માષ્ટમી, કાન્હાના પૃથ્વી પર ઉતરવાની રાત, ૨૬ ઓગસ્ટના રોજ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગયા વર્ષે આ અવસર પર શાહરૂખ ખાનની ફિલ્મ ’જવાન’ રીલિઝ થઈ હતી અને લોકોએ જેલમાં જન્મેલા હીરોની આ વાર્તાને સ્વીકારી હતી. હવે દેશની સાંસ્કૃતિક ધરોહરના સૌથી મોટા સુપરહીરો અને જેલમાં જન્મેલા કાન્હાની કહાનીનું મુંબઈમાં મંચન થવા જઈ […]