લખનૌ છોડ્યા બાદ KL Rahul કોચ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો

New Delhi,તા.૨૭ આઇપીએલ ૨૦૨૫ની મેગા ઓક્શન સમાપ્ત થઈ ગઈ છે. સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન કેએલ રાહુલ હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. ફ્રેન્ચાઇઝીએ તેને ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ તે લખનૌ સુપર જાયન્ટ્‌સનો ભાગ હતો. હવે આ અનુભવી ખેલાડીએ ટીમ સાથેના સંબંધો ખતમ થયા બાદ પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની જૂની ફ્રેન્ચાઈઝીના કોચ, સાથી ખેલાડીઓ અને […]

KL Rahul ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રન કરવામાં સફળ થશેઃ ગાવસ્કર

અગાઉ ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામે જે પ્રકારે તે રમ્યો હતો તેનું ઓસ્ટ્રેલિયામાં તે પુનરાવર્તન કરી શકે છે New Delhi, તા.૨૩ ભારતના મહાન બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે ભારતના સ્ટીલિશ ક્રિકેટર કે એલ રાહુલને લઈને નિવેદન કર્યું છે. ગાવસ્કરે રાહુલ પર વિશ્વાસ મુકતા જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી ફોર્મવિહોણો જણાતો રાહુલ ઓસ્ટ્રેલિયા […]

IND vs AUS: રાહુલ આઉટ હતો કે નોટ આઉટ, પહેલી જ મેચમાં વિવાદ

Perth,તા.22 પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો બેટ્સમેન કે એલ રાહુલ તરફથી લાગ્યો છે. જોકે, બોલ તેના બેટથી લાગ્યો હતો કે પેડથી તેની પર ખેલાડીઓની વચ્ચે અસંમતિ નજર આવી. એટલું જ નહીં અમ્પાયરની તરફથી આઉટ આપ્યા બાદ કે એલ રાહુલ પણ ડ્રેસિંગ રૂમની તરફ જતી વખતે નાખુશ નજર આવ્યો. વિપક્ષી ટીમની તરફથી લેવામાં […]

Rahul 3 કલાક નેટ્સ પ્રેકિટસ કરી : રાહુલ ફીટ થતાં ટીમ ઈન્ડિયાની ચિંતાઓ દૂર

Melbourne,તા.18 ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે દરરોજ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે રવિવારની સવારે સારાં સમાચાર મળ્યાં હતાં. ક્રિકેટર કેએલ રાહુલ, જે થોડાં દિવસો પહેલાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ફરી એકવાર નેટ્સ પર પાછો ફર્યો, તેણે ઑપ્ટસ સ્ટેડિયમમાં 22 નવેમ્બરથી ઑસ્ટ્રેલિયા સામેની શરૂઆતની ટેસ્ટ પહેલાં તેની ફિટનેસ વિશેની ચિંતાઓ દૂર કરી છે. ઈજાગ્રસ્ત શુભમન […]

શરમજનક પરાજય બાદ હવે Team India માંથી બહાર થઈ શકે છે આ ખેલાડી

Bangalore,તા.21 ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટારગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. અનફિટ હોવાને કારણે શુભમન ગિલ પહેલી મેચમાં […]

Captain Rohit કહ્યું હતું કે વિકેટ પડે તેની ચિંતા ના કરતાં: ટેસ્ટ મેચમાં ટી20 જેવી બેટિંગ પર બોલ્યો K L Rahul

Mumbai,તા.01 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સીરીઝ બીજી ટેસ્ટ મેચ અંતિમ દિવસ પર પહોંચી ગઈ છે. પાંચમા દિવસની રમત શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાના સિનિયર બેટર કેએલ રાહુલે કહ્યું, કે મેચના ચોથા દિવસે કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને શું મેસેજ આપ્યો હતો. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બે મેચોની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી […]

IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય! માત્ર દોઢ દિવસની રમતમાં લાવી દીધું પરિણામ

Kanpur,તા.01 ભારતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. ભારતે અગાઉ ચેન્નાઈ અને હવે કાનપુર ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. ભારતના ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે બંને ઇનિંગમાં અર્ધી સદી ફટકારી હતી. ભારતે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં માત્ર 1.5 દિવસની રમત બાદ પરિણામ લાવીને ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ભારતે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં […]

Fact Check: શું K L રાહુલે ક્રિકેટથી લીધો સંન્યાસ? ઈન્ટરનેટ પર ફેલાઈ અફવા

New Delhi,તા.23 ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અચાનક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો. તેનું કારણ છે તેની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી. કેએલ રાહુલે એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તેને કંઈક જણાવવું છે. તે બાદ અચાનક તેની સોશિયલ મીડિયા પર વધુ એક સ્ટોરી શેર થવા લાગી, જે એ […]

IND vs SL રોહિત પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરી શકે છે બહાર

New Delhi, તા.02 આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરિઝની પહેલી મેચ કોલંબોમાં રમાશે. આ સીરિઝમાં કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓની વનડે ટીમમાં વાપસી થઇ રહી છે. આ વનડે સીરિઝ દરમિયાન બે વિકેટકીપર અને તેની સાથે બેટર ભારતીય ટીમ પાસે ઉપલબ્ધ છે. જેમાં રિષભ પંત અને કે.એલ રાહુલનો સમાવેશ થાય છે. અગાઉ પંત […]