પર્વતીય રાજ્યોમાં સતત હિમવર્ષા: Kedarnath માં તાપમાન માઇનસ 19 ડીગ્રી

New Delhi, તા.13પર્વતીય રાજ્યોમાં સતત હિમવર્ષાને પગલે પાટનગર દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યો ફરી વખત કાતિલ ઠંડીની લપેટમાં સપડાયા છે. જો કે આજે ધુમ્મસમાં આંશિક રાહત હતી. સામાન્ય ધુમ્મસ વચ્ચે ત્રણ દિવસનું ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના રીપોર્ટ મુજબ હળવા વરસાદને કારણે ઠંડી વધી ગઇ છે અને તેમાંથી તાત્કાલીક રાહત મળવાની સંભાવના […]

Kedarghati એ આશામાં દેખાડ્યો વિશ્વાસ, મહિલા ઉમેદવારની જીતની માન્યતા અકબંધ છે

Kedarnath,તા.૨૩ કેદારનાથ વિધાનસભા સીટના પરિણામ આવી ગયા છે. કેદારઘાટીના લોકોએ ભાજપની તરફેણમાં જનાદેશ આપ્યો. આ સાથે ભાજપે હોટ સીટ કેદારનાથ વિધાનસભામાં મહિલા ઉમેદવારની જીતની મિથને દોહરાવી છે. કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય આશા નૌટિયાલને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. વર્ષ ૨૦૧૭ બાદ તે ફરી એકવાર ચૂંટણી લડી હતી. ઉત્તરાખંડ […]

Kedarnath હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી,ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત

Uttarakhand,તા.10  ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકો ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો હતા. સોમવારે થયેલા ભૂસ્ખલનમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ […]

Kedarnath માં બગડેલું હેલિકોપ્ટર એરલિફ્ટ કરવા જતાં દોરડું તૂટ્યું અને જમીન પર પટકાયું

Kedarnath,તા.31 કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર અકસ્માત થયો છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર જૂના હેલિકોપ્ટરને પાછું લાવી રહ્યું હતું, ત્યારે ખામીયુક્ત હેલિકોપ્ટરને રામબાડા નજીક આકાશમાંથી ડ્રોપ કરવું પડ્યું હતું. આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું જાણકારી મુજબ 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જે ક્રેશ થયું […]

સાઇકલ પર Chardham Yatra માટે નીકળેલ દાહોદનો યુવાન ફસાયો

Dahod,તા.06  સાઇકલ પર ચારધામ યાત્રાએ નીકળેલ દાહોદ જિલ્લાનો યુવાન બે ધામની યાત્રા કરીને કેદારનાથ જવા નીકળ્યો ત્યારે અચાનક વાદળ ફાટવાથી સર્જાયેલી દુર્ઘટનામાં ફસાઇ ગયો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાં રહેતો ચિરાગ વળવાઇ નામનો યુવાન તા.1 જુલાઇથી દાહોદથી સાઇકલ લઇને ચાર ધામની યાત્રાએ નીકળ્યો હતો. સૌપ્રથમ તેણે યમનોત્રી અને બાદમાં ગંગોત્રીધામની યાત્રા પૂર્ણ ખરી […]

Kedarnathમાં ફસાયેલા 17 ગુજરાતી શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ, ભારે ઉત્તરાખંડમાં વરસાદ

Uttarakhand,તા.02  કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. આ દરમિયાન કેદારનાથ ધામની યાત્રાએ પહોંચેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ […]