‘લગ્ન બાદ એક તૃતfયાંશ મહિલાઓએ નોકરી છોડવી પડે છે…’, World Bank report

નોકરી કરી રહેલી છોકરીઓને ઘણી વખત એ સાંભળવા મળે છે કે સમયસર લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન બાદ સાંભળવા મળે છે હવે નોકરી કરીને શું કરવું છે. બાળકો અને પરિવારને પણ સંભાળવું જરૂરી છે. ભારતમાં મહિલાઓની નોકરી પર હંમેશા તલવાર લટકતી રહે છે. નક્કી નથી રહેતું કે તેમનું કરિયર કેટલું આગળ જઈ શકશે. એક રિપોર્ટ […]

અગ્નિવીરો માટે Good News, 25% થી વધુ નોકરીઓ ‘કન્ફર્મ’ થવાના ચાન્સ, કેન્દ્રની વિચારણાં

New Delhi,તા.05 કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનાને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો પર વિચાર કરી રહી છે. આ દરમિયાન રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાઓના પ્રમુખોને પૂછ્યું છે કે શું તે 25 ટકાથી વધુ અગ્નિવીરોને કન્ફર્મ કરવામાં સક્ષમ છે? ત્રણેય સેનાઓના પ્રમુખ ટૂંક સમયમાં આ વિશે સરકારને પોતાનો મત સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સેનામાં ભરતી ન […]