Manipur ના જિરીબામમાં જૂથ અથડામણમાં પાંચના મૃત્યુ

હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરાશે : CM Manipur,તા.૭ મણિપુરના જિરીબામ જિલ્લામાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. સ્થાનિક પોલીસે  જણાવ્યું હતું કે, એક વ્યક્તિને તેની ઊંઘમાં ગોળી મારવામાં આવ્યા પછી, બે સમુદાયો વચ્ચેના ગોળીબારમાં અન્ય ચાર લોકો માર્યા ગયા હતા. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ […]

શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં Manipur માં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઇ આગચંપી

Manipur,તા.03 શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં જ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મણિપુરના જિરીબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો માટે મૈતેઈ અને હમાર સમુદાયો વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાના એક દિવસ બાદ જ તણાવ પેદા કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોળીબાર કરવામાં આવ્યો છે અને એક ખાલી પડેલા મકાનને આગ ચાંપી […]