ખાનગી નોકરીઓમાં ૭૫ ટકા અનામત આપતો કાયદો Jharkhand માં લાગુ નહીં થાય

Ranchi,તા.૧૨ ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારની ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં સ્થાનિક યુવાનોને ૭૫ ટકા અનામત પ્રદાન કરતા કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે ૨૦૨૧ માં કેબિનેટમાં નિર્ણય લીધો હતો કે ખાનગી કંપનીઓ સ્થાનિક યુવાનોને દર મહિને રૂ. ૪૦ હજાર સુધીની નોકરીઓમાં ૭૫ ટકા અનામત આપશે. જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવ અને જસ્ટિસ દીપક રોશનની ડિવિઝન બેન્ચે […]

Jharkhand Assemblyમાં બન્યો રેકોર્ડઃ રવિન્દ્રનાથ મહતો સતત બીજી વખત સ્પીકર બન્યા

Ranchi,તા.૧૦ ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. બીજા દિવસે રવીન્દ્રનાથ મહતો ઝારખંડ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. આ સાથે તેઓ સતત બીજી વખત આ પદ માટે ચૂંટાયા છે. ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર ૯ ડિસેમ્બરથી શરૂ થયું છે, જે ૧૨ ડિસેમ્બર સુધી ચાલશે. વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મુખ્યપ્રધાન હેમંત સોરેને […]

Jharkhand માં તમામ કેબિનેટ મંત્રીઓ કરોડપતિ છે, મંત્રીઓની સરેરાશ સંપત્તિ ૮.૭૧ કરોડ રૂપિયા છે

Ranchi,તા.૬ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. તેઓ રાજ્યના ત્રણ વખતના મુખ્યમંત્રી શિબુ સોરેનના પુત્ર છે. મુખ્યમંત્રી હેમંત સોરેન સાહેબગંજ જિલ્લાની બરહેત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. હેમંતે બરહેત બેઠક પરથી ભાજપના ગામલીલ હેમબ્રોમને ૩૯,૭૯૧ મતોના માર્જિનથી હરાવ્યા. તેમની પત્ની કલ્પના સોરેન પણ ગાંડેયા વિધાનસભા બેઠક પરથી જીતી […]

Jharkhand માં BJPની હારની આંતરકલહને જવાબદાર ગણાવ્યા

Jharkhand,તા.૧ ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારની સમીક્ષા કરી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ હાજર હતા.ચર્ચા દરમિયાન એ વાત સામે આવી કે ચૂંટણીમાં હારનું મુખ્ય કારણ અતિવિશ્વાસ છે. આ સાથે ઘણા ઉમેદવારોએ હાર માટે સામાજિક સમીકરણના વિઘટન અને આંતરકલહને જવાબદાર ગણાવ્યા હતા. પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ તેમના સંબંધીઓને મદદ કરી […]

Jharkhandમાં રાજ્યમાં પ્રથમ વખત સૌથી વધુ ૧૨ મહિલા ધારાસભ્યો ચૂંટાઈને વિધાનસભાના ઉંબરે પહોંચી

Jharkhand,તા.૨૮ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર અડધી વસ્તીની સંપૂર્ણ અસર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ પર જોવા મળી રહી છે. જ્યારે મહિલાઓએ મતદાન દરમિયાન પુરૂષો કરતાં વધુ જોરશોરથી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, ત્યારે રાજ્યમાં પ્રથમ વખત સૌથી વધુ ૧૨ મહિલા ધારાસભ્યો ચૂંટાઈને વિધાનસભાના ઉંબરે પહોંચી છે. ચૂંટાયેલા મોટાભાગની મહિલા ધારાસભ્યો પારિવારિક વારસાને આગળ ધપાવી રહી છે, […]

ઈન્ડિયા ગઠબંધનેJharkhand માં ભાજપ પાસેથી જીત છીનવી લીધી

Ranchi,તા.25    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ ખૂબ જ રસપ્રદ હતું. સવારે મતગણતરી શરૂ થતાં જ ભાજપ અને જેએમએમ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ હતી. ક્યારેક ભાજપનાં નેતૃત્વમાં ગઠબંધન આગળ હતું તો ક્યારેક વિપક્ષનું ગઠબંધન.  જો કે, સવારે 11 વાગ્યાની આસપાસના વલણોમાં જેએમએમએ બહુમતીના મેળવી હતી 81 સભ્યોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. […]

Maharashtra માં નવા મુખ્યમંત્રીપદની રેસ તીવ્ર,ઝારખંડમાં હેમંત સોરેન

New Delhi,તા.25મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે જ હવે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ તે અંગે મહાયુતિમાં ભારે ખેંચતાણ હોવાના સંકેત છે અને તા.30 સુધીમાં નવા મુખ્યમંત્રીનો ચહેરો નિશ્ચિત થઈ શકે છે. ઝારખંડમાં જોકે વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે અને તેના ‘ઈન્ડીયા’ જોડાણે સ્પષ્ટ બહુમતી […]

Jharkhand માં ચૂંટણી પૂરી થતાં જ બીજેપીનો સીએમ ચહેરો કોણ હોઈ શકે તે અંગે ચર્ચા શરૂ

Ranchi,તા.૨૧ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. રાજ્યની કુલ ૮૧ વિધાનસભા બેઠકો માટે ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પછીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની જીતની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે જો ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો રાજ્યમાં મુખ્યમંત્રી […]

Maharashtra માં ૫૮.૨૨ ટકા અને ઝારખંડમાં ૬૭.૫૯ ટકા મતદાન

મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે New Delhi તા.૨૦ મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સવારે ૭ વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું હતું. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત […]

Jharkhand ની હેમંત સોરેન સરકારે મદરેસાઓમાં ઘૂસણખોરોને આશ્રય આપ્યો,JP Nadda

Ranchi,તા.૧૮ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઈન્ટેલિજન્સ રિપોર્ટને ટાંકીને ઝારખંડ સરકાર પર બાંગ્લાદેશીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઝારખંડની હેમંત સોરેન સરકારે મદરેસાઓમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપ્યો હતો. તેમને જમીન અને આધાર કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો મળે તેની પણ ખાતરી કરી હતી. જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન […]