Ahmedabadના ISKCON Temple માં જન્માષ્ટમીની તડામાર તૈયારી શરૂ કરાઈ

Ahmedabad, તા.૨૫ અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે મંદિરના શણગાર માટે થાઈલેન્ડથી ૯૦૦ કિલો ફૂલો મંગાવવામાં આવ્યાં છે. જેમાં ભગવાનના વાઘા પણ વૃંદાવનથી મંગાવવામાં આવ્યાં છે. મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે, ’શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.’ ઈસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિત્રકદાસજીએ જણાવ્યું હતું કે, ’છેલ્લા […]

Janmashtami એ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર

દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી Dwarka, તા.૨૫ દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી […]

Junagadh diamond industry માં જન્માષ્ટમી તહેવાર પર અભૂતપૂર્વ મોટું વેકેશન

Junagadh,તા.13  કોરોના કાળ અને ત્યારબાદ રશિયા- યુક્રેન, ઇઝરાયલ- ઈરાનના યુદ્ધથી હીરા ઉદ્યોગનો ચળકાટ ગાયબ થયો છે. જૂનાગઢનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. યુદ્ધના કારણે રફ ડાયમંડના ઊંચા ભાવ અને પોલીશ્ડ ડાયમંડની ઓછી કિંમતને લીધે પ્રોડક્શન ઘટ્યું છે, જેથી કારખાનાઓ બંધ થયા છે. આ સંજોગોમાં જૂનાગઢ જિલ્લામાં હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર સાતમ-આઠમમાં 10થી 15 […]