Janhvi Kapoor અલ્લુ અર્જુન સાથે ફિલ્મમાં જોવા મળી શકે છે
Mumbai,તા.૧૮ અલ્લુ અર્જુન માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમની ફિલ્મ ’પુષ્પા ૨’ એ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી દીધી. હવે તે તેની આગામી ફિલ્મને લઈને સમાચારમાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે કામ શરૂ કરવાના હતા, પરંતુ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થવાને કારણે તેઓ પોતાનું શેડ્યૂલ બદલી શકે […]