Jamnagar માં બુજુર્ગનો બીમારીથી કંટાળી જઈ આપઘાત
Jamnagar તા ૧૭ જામનગર માં ન્યુ જેલ રોડ પર પ્રેમચંદ કોલોની શેરી નંબર બે માં રહેતા કિશોરસિંહ ભરતસિંહ રાઠોડ નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાની બીમારીથી કંટાળી જઈ પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે સિદ્ધરાજસિંહ ભરતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે બનાવના […]