દુનિયાનું સંતુલન બદલાઈ ગયું છે;આપણને એક અલગ સિસ્ટમની જરૂર છે,Jaishankar

New Delhi,તા.૧૮ નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત રાયસીના સંવાદ ૨૦૨૫ ફરી એકવાર વૈશ્વિક નીતિ, રાજદ્વારી અને ભૂરાજનીતિના સૌથી પ્રભાવશાળી નેતાઓ અને વિચારકોને એકસાથે લાવ્યા. આ વર્ષે, બદલાતી વૈશ્વિક શક્તિ સંતુલન, સાર્વભૌમત્વનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ન્યાયીતા ચર્ચાના કેન્દ્રમાં હતા. પોતાના સંબોધનમાં, યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર, તુલસી ગબાર્ડે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યોની પ્રશંસા કરી. ’અલોહા’ […]

London માં Jaishankar ની કાર પર ખાલીસ્તાનીઓનો હુમલો

Britain,તા.06 અમેરિકાના ટેરીફ વોર વચ્ચે હાલ પાંચ દિવસની બ્રિટન મુલાકાતે પહોંચેલા વિદેશ મંત્રી એસ.જયશંકર પર લંડનમાં ખાલીસ્તાની દેખાવકારોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો તથા તેમની સતાવાર કારને આંતરવામાં આવી હતી તથા કાર પર ફરકતા ભારતના રાષ્ટ્રધ્વજને ફાડી નખાયો હતો. શ્રી જયશંકર લંડનના પ્રતિષ્ઠિત ચૈથમ હાઉસ પોતાનો કાર્યક્રમ પુરો કરીને પરત જઈ રહ્યા હતા તે સમયે આ […]

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું ભારત માટે ‘Neighborhood First’

જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત કરવા માટે ત્રણ દિવસની ઓફિશિયલ મુલાકાતે પહોંચ્યા New Delhi, તા.૧૦ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દ્વીપસમૂહના રાષ્ટ્રના નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે આતુર છે. તમને જણાવી દઈએ કે જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત […]