રાજસ્થાનના કરૌલીમાં બસ સાથે અથડામણ બાદ કાર ઉડી,એક જ પરિવારના ૫ લોકોના મોત

Jaipur,તા.૨૫ રાજસ્થાનના કરૌલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર ૧૫ મુસાફરો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બસના ટુકડા […]

Jaipurએલપીજી ટેન્કર બ્લાસ્ટમાં ૧૩ લોકો જીવતા દાઝી ગયા, ૨૩ લોકો હોસ્પિટલમાં દાખલ

Jaipur,તા.24 જયપુરમાં એલપીજી ટેન્કર બ્લાસ્ટ કેસમાં પોલીસે ટેન્કરના ડ્રાઈવર વિશે માહિતી હોવાનો દાવો કર્યો છે. દરમિયાન એસએચઓ ભાંકરોટા મનીષ શર્માએ જણાવ્યું હતું કે અથડામણ દરમિયાન ગેસ લીક થયા બાદ એલપીજી ગેસ ટેન્કરનો ડ્રાઈવર જયપુર તરફ ભાગ્યો હતો. આનાથી તેનો જીવ બચી ગયો. દ્રશ્ય એટલું ખતરનાક હતું કે જે પણ ગેસની પહોંચમાં આવે તે બળીને રાખ […]

Jaipur માં કેમિકલ ટેન્કરમાં વિસ્ફોટ : 6 લોકો ભડથુ, 37 દાઝયા

Jaipur, તા. 20આજે સવારે જયપુરના ભાંકરોટામાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લીક સ્કુલની સામે કેમિકલ ભરેલા ટેન્કરને  ટ્રકે ઠોકર મારતા કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગતા તેની ઝપટમાં આવેલા 40 જેટલા વાહનો ખાખ થયા હતા. આ દુર્ઘટનામાં 6 લોકો ભડથુ થઇ ગયા હતા જયારે 37 જેટલા લોકો દાઝી ગયા હતા આ આગમાં […]

Vice President ધનખડની સુરક્ષામાં મોટી ચૂક,ગેસ સિલીન્ડર ભરેલો ટ્રક કાફલામાં ઘુસી ગયો

Jaipur, તા. 13રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માના કાફલાને અકસ્માત નડ્યો હતો. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક ઉપરાષ્ટ્રપતિના કાફલામાં ઘુસી ગઈ હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર લઘુ ઉદ્યોગ ભારતીના સોહન સિંહ સ્મૃતિ કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ એરપોર્ટ પરત ફરી […]

ભારતની સફળતા લોકશાહી, ડેમોગ્રાફી, ડિજિટલ ડેટા અને ડિલિવરીની શક્તિ દર્શાવે છે,PM Narendra Modi

છેલ્લા ૧૦ વર્ષમાં ભારતની નિકાસ ઝડપથી વધી છે અને બમણી થઈ છે. Jaipur,તા.૯ રાઈઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટના ઉદ્‌ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “રાજસ્થાનની વિકાસ યાત્રામાં આજે બીજો મહત્વપૂર્ણ દિવસ છે. મોટી સંખ્યામાં દેશ અને વિશ્વના લોકોના પ્રતિનિધિઓ અને રોકાણકારો અહીં આવ્યા છે હું તમને આ અદ્ભુત ઘટના માટે અભિનંદન આપું છું. […]

સરકારની પ્રથમ વર્ષગાંઠ પર PM Rajasthanઆવશે, ૧ લાખ કરોડ રૂપિયાની જાહેરાતો થઈ શકે છે

Jaipur,તા.૩ રાજસ્થાનમાં ભજનલાલ સરકારના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ૧૭ ડિસેમ્બરે જયપુરના દાડિયામાં યોજાવા જઈ રહી છે. તેની તૈયારીઓને લઈને મુખ્યમંત્રીએ ડેડિયાની પણ મુલાકાત લીધી છે. સભામાં ભીડ લાવવા માટે તમામ ધારાસભ્યોને ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે. સભા સ્થળે લગભગ ૩ લાખ લોકોને લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પીએમ […]

’માતા-પિતા હિન્દુ યુવાનોને સારા સંસ્કાર નથી આપતા’, Maulana Taukeer Raza

Jaipur,તા.૧૨ પોતાના નિવેદનોને લઈને અવારનવાર વિવાદોમાં રહેતા મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં તૌકીર રઝાએ કહ્યું છે કે જયપુરમાં મારું નિવેદન સરકાર માટે હતું કે સરકારની આત્મા કંપી જશે પરંતુ તેને એવી રીતે રજૂ કરવામાં આવ્યું કે જાણે હિન્દુ સમાજ માટે હોય, પરંતુ એવું નથી. તૌકીર રઝાએ કહ્યું […]

Rajasthan માં કોલેજોને ભગવા રંગથી રંગવાના આદેશથી વિવાદ

Jaipur, તા.૧૧ રાજસ્થાનના કોલેજ એજ્યુકેશન કમિશનરે કાયાકલ્પ યોજના હેઠળ ૨૦ સરકારી કોલેજોને તેમની ઇમારતો અને એન્ટ્રી હોલના આગળના ભાગને ભગવા રંગથી રંગવાનો આદેશ આપતા વિવાદ થયો હતો. કમિશનરેટ શિક્ષણ સંસ્થાઓમાં હકારાત્મક માહોલ ઊભો કરવા આ આદેશ આપ્યો છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસે આ પગલાને શૈક્ષણિક સંસ્થાઓનું રાજનીતિકરણ કરવાના પ્રયાસ ગણાવીને તેની આકરી ટીકા કરી હતી. જોઈન્ટ […]

Rajasthan માં માસૂમ બાળકના અપહરણકર્તાની આવી છે કહાની

Jaipur, તા.૩૧ રાજસ્થાનના જયપુરના એક પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. અહી એક અપહરણ કરાયેલું બાળક અપહરણકર્તાને ગળે વળગીને રડી રહ્યું હતું. તે જોઈને ઘણા લોકો સોશિયલ મીડિયા પર ભાવુક દેખાયા. હકીકતમાં, જ્યારે પોલીસે ૧૪ મહિનાથી કથિત રીતે અપહરણ કરાયેલ બાળકને અપહરણકર્તા પાસેથી તેના માતાપિતાને સોંપ્યો, ત્યારે બાળક અપહરણકર્તાના ખોળામાં બેસીને રડવા […]

Sundha Mata ના મંદિરે આભ ફાટ્યું : ૫ પ્રવાસી તણાયા

દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા Jaipur, તા.૨૪ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના […]