ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી

New Delhi,તા.૧૨ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દિલ્હી એઈમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. દિલ્હી એઈમ્સે કહ્યું, ’ઉપપ્રમુખ જગદીપ ધનખરને એઈમ્સ દિલ્હીમાંથી રજા આપવામાં આવી છે.’ હૃદય સંબંધિત બીમારીઓને કારણે તેમને ૯ માર્ચે છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલતમાં સંતોષકારક સુધારો થયો છે. તેમને આગામી થોડા દિવસો માટે […]

Rajya Sabha Chairman Dhankhar સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ

અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાં આપવી જરૂરી છે, જે આપવામાં નહતી આવી New Delhi, તા.૧૯ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રદ કરવામાં આવી છે. ત્યારબાદ તેની પાછળનું કારણ છે કે, અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાં આપવી જરૂરી છે, જે આપવામાં નહતી આવી. […]

ખેડૂતનો દીકરો છું, હું દેશ માટે જીવ આપી દઈશ, પણ ઝૂકીશ નહીં,Jagdeep Dhankhar

કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે તમે ખેડૂતના પુત્ર છો અને હું મજૂરનો પુત્ર છું. New Delhi,તા.૧૩ આજે સવારથી જ રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન હોબાળો ચાલી રહ્યો છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ધનખરે ઘણી વખત સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હંગામો એટલો વધી ગયો કે ખડગે અને ધનખર પણ સામસામે આવી ગયા હતા. રાષ્ટ્રપતિએ જવાબ […]

Rajya Sabha ના સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ સુપ્રત

New Delhi, તા.10સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સતત વધી રહેલા તનાવમાં આખરે વિપક્ષોએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે મહાભિયોગ એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો હતો. રાજ્યસભાના સેક્રેટરી જનરલને બંધારણની કલમ 67-બી હેઠળ ગૃહને સભાપતિમાં વિશ્વાસ નથી તેવો પ્રસ્તાવ રજુ કરતાં હવે આ ટક્કર ચરમસીમાએ પહોંચી છે. વિપક્ષોના 60 સાંસદોએ તેના પર સહી કરી […]

Rajya Sabha ના સભાપતિ Jagdeep Dhankhar સામે વિપક્ષોનો મહાભિયોગ પ્રસ્તાવ!

New Delhi,તા.10 દેશની સંસદમાં લાંબા સમયથી સરકાર અને વિપક્ષ વચ્ચે સતત સર્જાઈ રહેલા ઘર્ષણ તથા આક્ષેપબાજી વચ્ચે હવે વિપક્ષોએ સંયુક્ત રીતે ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે ઈમ્પીચમેન્ટ-મહાભિયોગની દરખાસ્ત હવે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. શ્રી ધનખડના રાજયસભાના સભાપતિ તરીકે આગમનથી જ વિપક્ષો સાથે સતત ટકકર થઈ રહી છે અને બન્ને તરફના સંબંધો ખૂબજ તનાવભર્યા […]

સભાપતિ Jagdeep Dhankhar વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ

સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે હોબાળા દરમિયાન ધનખડના વલણને જોતા કોંગ્રેસે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં New Delhi, તા.૯ સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહમાં રાજકીય તાપમાન ઘણું ઊંચુ રહ્યું હતું. હવે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડને દૂર કરવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. ચેરમેન જગદીપ ધનખડની સામે વિપક્ષી ગઠબંધન […]

Jagdeep Dhankhar Said About Farmer,મોદી સરકારના મંત્રી પર બગડ્યાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ

New Delhi,તા.04 ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ખેડૂતો પ્રત્યે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કૃષિ મંત્રીને જ પૂછી લીધું કે ખેડૂતોને આપેલા લેખિત વચનો કેમ પાળવામાં આવ્યા નથી. ઉપરાષ્ટ્રપતિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે, ‘કૃષિ મંત્રી, દરેક ક્ષણ ભારે છે. હું તમને વિનંતી કરું છું કે […]

“રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત છે”: Jagdeep Dhankhar

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સૈનિક સ્કૂલના કેડેટ્‌સને કહ્યું, નિષ્ફળતા એ જ સફળતાનો પાયો છે Gorakhpur,તા.૭ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે નાગરિકોને રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવા સામે ચેતવણી આપી હતી અને તેને “રાષ્ટ્ર સાથે અંતિમ વિશ્વાસઘાત” ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં પણ કોઈ પણ રાષ્ટ્રની અખંડિતતાને જોખમમાં મૂકે છે, આપણે તેને સહન કરવું જોઈએ નહીં.” […]

તમે સેલિબ્રિટી હશો, પણ સંસદની ગરિમાનું ધ્યાન રાખો: ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar

જયા બચ્ચને પોતાના વક્તવ્ય દરમિયાન ગૃહના અધ્યક્ષ ઉપર ખોટા આક્ષેપો કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો New Delhi, તા.૯ તાજેતરની લોકસભા ચૂંટણીમાં શાસક યુતિને હરાવી નહીં શકેલા વિપક્ષો હવે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષો, ચૂંટણીપંચ, ઈડી, સીબીઆઈ વગેરે સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. આ જ કારણે સંસદના વર્તમાન સત્રમાં લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોએ વિપક્ષીઓના હોબાળા સામે આકરું […]

‘તમારો ટોન બરાબર નથી..’ Amitabh નું નામ સાંભળતા જ અધ્યક્ષ પર ફરી ભડક્યાં Jaya Bachchan

New Delhi,તા.09 રાજ્યસભા સાંસદ ફરી એકવાર તેમના નામ સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનનું નામ જોડવામાં આવતા ભડક્યાં હતાં. આ વખતે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સપા સાંસદ જયા બચ્ચનના નામ સાથે જેવું જ અમિતાભ બચ્ચનનું નામ લીધું કે તેઓ ભડકી ગયાં. જયાએ કહ્યું કે હું એક કલાકાર છું અને તમારા હાવ-ભાવ સમજી શકું છું. અધ્યક્ષથી નારાજ […]