Samsonની થઈ શકે વાપસી, ઈશાન કિશન પણ દાવેદાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી૨૦ સિરીઝ માટે જલ્દી બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરાશે New Delhi, તા.૨૫ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો ૨૭ સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી૨૦ સિરીઝ રમાશે. પ્રથમ મેચ ૬ ઓક્ટોબરે રમાશે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ તરફથી […]

Ishan Kishan ઈજાગ્રસ્ત થવાના કારણે આગામી બાંગ્લાદેશ સીરિઝમાંથી બહાર થઇ શકે છે

Mumbai,તા.04 ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટર ઈશાન કિશન લાંબા સમયથી નેશનલ ટીમથી બહાર છે. ટીમમાં પુનરાગમન કરવા માટે પસંદગીકારોએ ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. જેને લઈને ઈશાન આગામી દુલીપ ટ્રોફી 2024માં રમવા જઈ રહ્યો હતો. પરંતુ હવે મળતી માહિતી અનુસાર ઈશાન પહેલી મેચમાંથી બહાર થઈ શકે છે. તેનું કારણ ઈશાન કિશન ઈજાગ્રસ્ત […]

T 20માં Rishabh Pant નો ખરાબ સમય, તો ઈશાન કિશને ધુંઆધાર બેટિંગ કરી અપાવી રોમાંચક જીત

New Delhi, તા.20 હાલમાં ભારતીય ટીમમાં કેટલીક જગ્યાઓ માટે વધુ ખેલાડીઓની દાવેદારી હોવાના કારણે મજબૂત સ્પર્ધા થઇ રહી છે. એક સમએ આ સ્પર્ધા ઓપનર પદ માટે શરૂ થઇ’ હતી, જે હવે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ હવે  વિકેટકીપરના પદ માટે ત્રણેય ફોર્મેટમાં કઠિન સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં રિષભ પંત અત્યારે આગળ છે, પરંતુ […]

Ishan Kishan ને મળ્યો ગોલ્ડન ચાન્સ, અચાનક મળી કૅપ્ટનશીપની જવાબદારી

Mumbai,તા.13 ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPLમાં જ રમ્યો છે. જો કે હવે કદાચ ઈશાન પોતાનો મૂડ બદલી રહ્યો છે અને તેણે ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. ઈશાન કિશનને ગોલ્ડન ચાન્સ મળ્યો છે. તે બુચી બાબુ […]

Indian Team માં વાપસી કરવાનો રસ્તો ખૂલ્યો, ઇશાન કિશને BCCI પસંદગીકારોની શરત માની લીધી

Mumbai,તા.06 ડાબોડી વિકેટકીપર બેટર ઇશાન કિશન ફરીથી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતો દેખાય તો નવાઈ નહીં કારણ કે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર રહ્યા બાદ હવે તે ઘરેલુ ક્રિકેટમાં રમવા તૈયાર થયો છે. BCCI સિલેક્ટર્સે સમજાવ્યા બાદ તે ઝારખંડની ટીમમાંથી રમવા તૈયાર થયો છે. એટલું જ નહીં તેને આ ટીમની કેપ્ટન્સી પણ સોંપવામાં આવે તેવી શક્યતા […]

Bumrah captain અને સ્ટાર ગુજરાતી ખેલાડીની વાપસી! ટેસ્ટ સીરિઝમાં આવી હોઈ શકે છે ભારતની ટીમ

Mumbai,તા.24 ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ટીમ શ્રીલંકા સામે 3 મેચની વનડે અને T20 સીરિઝ રમશે. શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને 3 મેચની T-20 સીરિઝ રમશે. મનાઈ રહ્યું છે કે જસપ્રીત બુમરાહને ટેસ્ટ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારતીય […]