IPL 2025: એવા 50 ખેલાડીઓનું લિસ્ટ જેમને મેગા ઓક્શન પહેલા રિટેન કરી શકે છે ટીમો

Mumbai,તા.27 આગામી IPL 2025ને લઈને BCCI(Board of Control for Cricket in India) ટૂંક સમયમાં ખેલાડીઓને રિટેન્શન રાખવાના નિયમોની જાહેરાત કરી શકે છે. આ વખતે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી કેટલા ખેલાડીઓને રિટેન કરી શકે છે, તે અંગેનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લેશે. આ સિવાય BCCI રાઈટ ટુ મેચ(RTM)ને લઈને તમામ ટીમોને 5-5 ખેલાડીઓને રિટેન રાખવાનો વિકલ્પ આપી […]

IPL 2025 CSK ધોનીને રિટેન કરવા તૈયાર, પણ પૈસા મામલે આપ્યો ઝટકો

Mumbai,તા,23 આઇપીએલ ઓક્શન (IPL Auction) 2025 પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, આઇપીએલ 2025 માટે ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરશે, પરંતુ સીએસકે ધોનીને ઓછામાં ઓછા રૂપિયામાં રિટેન કરશે. હકિકતમાં, જો ધોનીને ઓછા રૂપિયામાં રિટેન કરવામાં આવે તો સીએસકે ઓક્શનમાં વધુ […]

IPL 2025માં ઋતુરાજ ગાયકવાડ જ હશે CSKનો કૅપ્ટન

New Delhi,તા.17 આગામી IPL 2025ની સીઝન માટે મેગા ઑક્શન નજીકના સમયમાં યોજાશે. જેમાં ઘણી ટીમોના કૅપ્ટન બદલાઈ શકે છે. ત્યારે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે CSK ઋતુરાજ ગાયકવાડ પાસેથી કૅપ્ટનશીપ છીનવી શકે છે. પરંતુ, તેણે હટાવવો સરળ નથી, તેના મુખ્ય 3 કારણો નીચે મુજબ છે…… 1. ઘણાં સમયથી CSKનો […]

આ IPL ટીમમાં મેન્ટર બની શકે છે Zaheer Khan, ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત શરૂ

New Delhi, તા.20 ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજીમાં મોટી જવાબદારી મળી શકે છે. લખનૌની ફ્રેંચાઈઝી મેન્ટરની શોધમાં છે અને ઝહીર ખાનની સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જો બધું ઠીક રહ્યું તો ઝહીર ખાન એલએસજીનો મેન્ટર બની શકે છે. 2023 બાદથી જ આ પદ લખનૌ સુપર જાયન્ટ્સનું […]

Gujarat Titans: એકસાથે બે દિગ્ગજો ગુજરાત ટાઈટન્સ સાથે છેડો ફાડે તેવી શક્યતા, યુવરાજને સામેલ કરવાની ચર્ચા

New Delhi , તા.24 IPLની ક્રિકેટ ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) માટે છેલ્લા થોડા સમયથી સમય સારો નથી ચાલી રહ્યો. આ ટુર્નામેન્ટમાં તેઓની શરૂઆત અપેક્ષા કરતાં ઘણી સારી રહી હતી. પોતાની પહેલી જ સિઝનમાં આ ટીમે ટાઇટલ જીતી લીધું હતું. તો બીજી સિઝનમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી. પરંતુ ત્યાર પછી ગયા વર્ષે કેપ્ટન હાર્દિક […]