‘ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ’, RSS નેતાએ ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કર્યા

New Delhi,તા.09  આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારે લોકોને ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કરતું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે ‘દેશમાં એવો માહોલ બનાવવો જોઈએ જેમાં ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ.’ પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ઈન્દ્રેશ કુમારે ગૌરક્ષકો દ્વારા હિંસાના સવાલ પર કહ્યું કે ભીડની હિંસા કોઈ […]