Bangladesh માં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ એર ઈન્ડિયાના વિમાનથી વતન પરત

Bangladesh,તા.07  બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકાવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા-જુદા સ્થળો પર હિંસક […]

Israel-Iran વચ્ચે ગમેત્યારે યુદ્ધ થવાના ભણકારા, ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર

Israel-Iran,તા.03 ઈઝરાયેલે હમાસના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયા મોતને ઘાટ ઉતાર્યા બાદ ગમેત્યારે યુદ્ધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે રાજધાની તેહરાનમાં કથિત મોટી એરસ્ટ્રાઇક કરીને હાનિયાને મારવાનું ઓપરેશન પાર પાડ્યા બાદ ઈરાન પણ ભડકે બડ્યું છે અને તેણે ઈઝરાયેલ સાથે બદલો લેવાની શપથ લીધી છે, ત્યારે બંને દેશો વચ્ચે વધેલા સંઘર્ષને […]