New York:માં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે,’મેં મારું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને સમર્પિત કર્યું

 New York,તા.23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘મેં મારું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને સમર્પિત કર્યું છે. મેં આ નિર્ણય એ જોતાં લીધો કે મારું ભાગ્ય જ મને રાજકારણમાં લાવ્યું છે. હું ક્યારેય મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવા માગતો નહોતો. છેલ્લા 10 વર્ષમાં લોકોએ […]

વિકસિત ભારત કેવી રીતે બનશે? PM Modi એ અમેરિકામાં જણાવ્યો પ્લાન, ‘PUSHP’ની કરી વ્યાખ્યા

New York,તા.23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે PUSHPની પાંચ પાંખડીઓ સાથે આપણે વિકસિત ભારત બનાવીશું. લોંગ આઇલેન્ડ કોલિઝિયમ ખાતે તેમના આગમન પહેલા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના સૌથી મોટા યુવા દેશોમાંનો એક છે. ભારત […]