Team India ના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી

Mumbai,તા.08 ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સિરીઝ હવે ખતમ થઈ ચૂકી છે. સિરીઝની અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. આ સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોની સામે […]

Team India ની ત્રીજી મેચમાં પણ શ્રીલંકા સામે શરમજનક હાર

Sri lanka,તા.08 શ્રીલંકા પ્રવાસની વનડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમ સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાયી હતી. જેમાં ભારતીય ટીમને 110 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કૅપ્ટનશીપવાળી ટીમ 3 મેચની વનડે સિરીઝ 2-0થી હારી ગઈ હતી. […]

રોહિત ‘કરો યા મરો’ મેચમાં લેશે મોટો નિર્ણય!, Rishabh Pant replaces Shivam Dubey

Sri Lanka,તા.05 ભારતીય ટીમે શ્રીલંકાના પ્રવાસમાં T20 સીરિઝ 3-0થી જીત્યાબાદ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટીમ વનડે સીરિઝમાં ધબડકો કરશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલી વનડેમાં શ્રીલંકાએ આપેલા 231 રનના લક્ષ્યાંકને સરળતાથી મેળવી શકી હોત પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે મેચ ટાઈ થઈ હતી. બીજી વનડે મેચમાં વિરાટ […]

IND vs SL: T20 બાદ હવે વન-ડે શ્રેણી, Team India નો કેપ્ટન બદલાશે

New Delhi તા.01 ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણી બાદ હવે વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કરી દીધી હતી. હવે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે. T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન […]

IND vs SL: ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ભારતીય દિગ્ગજની મદદ લઈ રહ્યું છે શ્રીલંકા

New Delhi,તા.26 ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરુ થવાને બસ ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમને હરાવવા માટે ભારતના જ એક દિગ્ગજની મદદ લેવામાં આવી રહી છે. જયસૂર્યાએ જણાવ્યું છે કે, IPL ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ […]

‘ગંભીરે પોતાની સાથે થયો હતો એવો જ અન્યાયHardik ને કર્યો’

Mumbai,તા.20 ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાને પણ જગ્યા મળી છે. પરંતુ તેને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ આપવામાં આવી નથી. અગાઉ T20 વર્લ્ડકપમાં તે વાઇસ કેપ્ટન હતો પરંતુ હવે તેને હટાવવામાં આવતા કેટલાક ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઝિમ્બાબ્વે […]