વાદળ ફાટ્યાના પાંચ દિવસ પછી કંગના નીકળી Himachalના હાલ જોવા, તબાહી જોઈને ભાવુક

Himachal,તા.06  હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડીમાં 31 જુલાઈના રોજ આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 45 લોકો ગુમ થયા છે. એવામાં હવે આ કુદરતના પ્રકોપના છ દિવસ બાદ ત્યાની સ્થિતિની તાગ મેળવવા અને જરૂરિયાતમંદની મદદ કરવા માટે અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌત હિમાચલ પ્રદેશ પહોંચી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કંગના રામપુર પહોંચી તાજેતરમાં જ […]