Haryana માં હારતાં જ કોંગ્રેસના સહયોગીઓને મળ્યો ‘મોકો’, કોઈનો કટાક્ષ તો કોઈની સલાહ

Haryana,તા,09 હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે આવ્યા અને આ વખતે કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના સાથીઓના સૂર પણ બદલાઈ ગયા છે અને આ સાથે કોંગ્રેસને ‘I.N.D.I.A.’ ગઠબંધનના સાથી પક્ષોએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેની વ્યૂહરચનામાં મોટાપાયે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે. કેજરીવાલે શું બોલ્યાં?  […]

Haryana Election ના મેદાનમાં ઉતર્યો વીરેન્દ્ર સહેવાગ, જાણો કઈ પાર્ટીના ઉમેદવાર માટે માગ્યા વોટ?

 Haryana,તા,03 હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપ-કોંગ્રેસ, જેજેપી, આઈએનએલડી સહિત તમામ રાજકીય પક્ષોએ પૂરા પ્રયાસો કર્યા. આ વિધાનસભા ચૂંટણીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટર વીરેન્દ્ર સેહવાગ પણ પ્રચાર કરવા બુધવારે તોશામ પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે મત માંગ્યા હતા. અનિરુદ્ધ ચૌધરીના પિતાએ મને ખૂબ સપોર્ટ […]

મને BJP અને NDAમાં સામેલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા: હરિયાણામાં કેજરીવાલનો દાવો

Haryana,તા.24 હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના નેતા પોતાની સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી અભિયાનમાં જોડાઈ ગયાં છે. હરિયાણાની આવનારી ચૂંટણીને લઈને આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સોમવારે (23 સપ્ટેમ્બર) સિરસા જિલ્લાના ડબવાલીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તે જેલમાં મને તોડીને રાજકીય […]

Kejriwal ના જામીન ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે, હરિયાણા ચૂંટણીને મળશે બુસ્ટ

Haryana,તા,13  આજનો દિવસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી માટે મહત્ત્વનો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલને લગતી બે અરજીઓ પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેલમાંથી બહાર આવતાં જ તેઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચારની કમાન સંભાળશે અને પાર્ટીની રણનીતિને અમલમાં મૂકશે. કેજરીવાલની મુક્તિથી ભાજપ અને કોંગ્રેસનો તણાવ વધી […]

ચૂંટણી પહેલા BJP જ નહીં Congress માં પણ અસમંજસ? દિગ્ગજ નેતાને ગઠબંધન સામે વાંધો

Haryana,તા.06 હરિયાણામાં આમ આદમી પાર્ટીની સાથે ચૂંટણી લડવાની ઈચ્છા ઘણા કોંગ્રેસ નેતાઓના અસંતોષનું કારણ બની રહી છે. તેને લઈને ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જૂથમાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે હરિયાણા કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા પણ આપની સાથે ગઠબંધનથી ખુશ નજર આવી રહ્યાં નથી. આ સિવાય ઘણા ધારાસભ્યોની ટિકિટ […]

‘હું BJP ને હરાવવા કામ કરીશ..’ પત્તું કપાતાં અકળાયેલા મંત્રીએ CM સાથે હાથ ન મિલાવ્યાં

Haryana,તા.06  હરિયાણામાં ભલે સરકારમાં હોય પણ આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ભારે મુશ્કેલીમાં દેખાઈ રહ્યો છે. ટિકિટ વહેંચણીથી નારાજ ભાજપના અનેક નેતાઓએ પાર્ટી છોડવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર સરકારમાં મંત્રી રહી ચૂકેલા કર્ણદેવ કંબોજે કંઇક એવું કર્યું કે ભાજપની અંદરો અંદરના ડખા ફરી ચર્ચામાં આવી ગયા. આ […]

હરિયાણામાં AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની તૈયારીમાં Rahul Gandhi ? ભાજપની વધશે ચિંતા

Haryana,તા,03 હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના લીધે રાજકીય પક્ષો તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસે ગઈકાલે સોમવારે ચૂંટણીની રણનીતિ નક્કી કરવા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. બેઠકમાં તેમણે પૂછ્યું હતું કે, એકલા ચૂંટણી લડવાથી નુકસાન નહીં થાય ને, શું […]

‘Kangana Ranautને તગેડી મૂકો, શીખોના મુદ્દાથી દૂર રહો’, કદાવર નેતાએ ભાજપને આપી વણમાગી સલાહ

Jammu-Kashmir,તા.02  જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતાં દરમિયાન હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે.’ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે ભારતીય જનતા પાર્ટીને શીખ સંપ્રદાયના મામલે દૂર રહેવાની સલાહ આપી […]