ગુજરાતમાં પણ હવે બહુ પત્નીત્વ માન્ય નહીં રહે:ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi

Gandhinagar, તા.4ગુજરાતમાં લાગુ થવા જઇ રહેલા યુનિફોર્મ સીવીલ કોડમાં રાજ્ય સરકારે જે પાંચ સભ્યોની કમીટી નિમી છે તે અલગ અલગ પાંચ કાનુનો પર વિચારણા કરશે અને તેમાં ઉત્તરાખંડ મોડેલને અનુસરશે તેવા સંકેત છે. સરકારે આ કાનુનમાં ક્રિમીનલ કાયદાની માફક સિવિલ કાયદાની માફકમાં પણ સુધારાની તૈયારી કરી છે. જેમાં પર્સનલ લો એટલે કે મુસ્લિમોમાં શાદી અને […]

બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલો ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi ને ધમકી મળી

Gandhinagar,તા.૧૩ કૃષ્ણ ભૂમિ બેટદ્વારકા ડિમોલેશનના દાદાનું બલ્ડોઝાર ફરી વળ્યું છે. સમગ્ર બેટદ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે. ૩૬,૯૦૦ ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧૯,૩૫,૭૨,૦૦૦ એટલી ગણવામાં આવી રહી છે. જેમાં ૧૪૪ રહેણાક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલે ગૃહ […]

Ahmedabad સહિત રાજયમાં કાયદો – વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ

Ahmedabad,તા.25 ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ વધી રહ્યો છે તે સંદર્ભમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ઇન્ચાર્જ સીપી તથા તમામ ઝોનના ડીસીપી સાથે બેઠક કરી હતી. તેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચિંતા વ્યકત કરતા પોલીસને હવે રસ્તા પર ઉતરવા આદેશ આપ્યો હતો. જાહેર માર્ગો પર સીનસપાટા કરતા ટપોરી અને રોમીયાઓને જાહેરમાં જ સબક […]

આખી રાત રમો ગરબા,આખી રાત ગરબા રમી શકાશેઃ Harsh Sanghvi

હર્ષ સંઘવીએ મધરાત ૧૨ પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળ્યું Gandhinagar,તા.૨૮ નવરાત્રી ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં નવરાત્રિની ૧૦મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે ૫ વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે. આ […]

Vadodara ની પૂર આપદાનો તાગ મેળવવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા

વિશ્વામિત્રીના પૂરના કારણે ઊભી થયેલી આપદામાં રાજ્ય સરકાર તમામ સહાય અને મદદ કરી રહી હોવાની ધરપત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી Vadodara, તા.૨૯ ગૃહ રાજ્ય મંત્રીએ વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ રાહત […]

રાજ્ય સરકારે ૨૧૯૭૮ લોકોને ૨૬૨ કરોડની લોન આપી ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi

Gandhinagar,તા.૨૨ ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના […]

ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi ના પિતાનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

SURAT,તા.17  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે. માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત નાદુરસ્ત હતી. ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંધવીનું નિધન થયું હતુ. રમેશચંદ્રની તબીયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ […]

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન Harsh Sanghvi એ વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યા

Ahmedabad,તા.૯ રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખુદ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહીને વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરીને હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો હતો. દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનની લાગણી બળવતર રહે, તેમજ આઝાદી માટે જે […]

ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi નું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો : હર્ષ સંઘવીની અપીલ RAJKOT,તા.૩૦ ગૃહ રાજ્યમંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ છે. સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક […]