Prime Minister Modi’s ‘Vocal for Local’ અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં

Surat,તા.08 સુરત શહેરના પોશ વિસ્તાર રૂંઢમાં કુટીર ઉદ્યોગના નામથી સંપાદન થયેલી સર્વે-બ્લોક નંબર-54 વાળી 18,700 ચોરસમીટર જગ્યા પરથી સંપાદન ઉઠાવી લેવા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુડાને ગત તારીખ 29 ફેબ્રુઆરીએ પત્ર લખાયો છે. રૂા. 325 કરોડની બજાર કિંમત ધરાવતી આ જગ્યા પરથી સંપાદન હટાવવા માટે સુરતના શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. […]

NITI Aayog પોલ ખોલી, ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં ‘ફ્રન્ટ રનર’ ગુજરાત છેક 18માં ક્રમે ધકેલાયું

Gujarat,તા.07  ભણે ગુજરાત, વાંચે ગુજરાત, પ્રવેશોત્સવ જેવા તાયફા પાછળ લાખો કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે  તેમ છતાંય ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શક્યા નથી. ખુદ નીતિઆયોગના રિપોર્ટે જ ગુજરાતમાં વર્તમાન શિક્ષણની કડવી વાસ્તવિકતા રજૂ કરી છે જેમાં ઉલ્લેખ કરાયો છેકે, ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ગુજરાત દેશમાં 18 ક્રમે રહ્યુ છે. ચિંતાજનક બાબત તો એછેકે, ફ્રન્ટ […]

Gujarat માં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી

Gandhinagar,તા.06  હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં 10 આઇએએસ (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય […]

સમૃદ્ધ Gujarat માં શ્રમિકોનું શોષણ, અન્ય રાજ્યોની સરખામણીમાં લઘુત્તમ વેતન ઓછું

Gandhinagar,તા.06 ગ્રામિણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર મનરેગા યોજના શરૂ કરાઈ હતી. ગરીબોના મસીહા હોવાનો દાવો કરતી સરકાર જ શ્રમિકનું શોષણ કરી રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછુ ચૂકવાય છે. મોટાભાગના રાજ્યોએ વેતનમાં સુધારો કરીને ગરીબ શ્રમિકને લાભ આપ્યો છે. પરંતુ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોને વધુ વેતન મળી રહે તે […]

BJP માટે કાર્યકર્તાનું સમર્પણ નહીં ‘અંગત વફાદાર’ અધિકારી મહત્ત્વના, ભાજપના રાજમાં કોંગ્રેસ કુળના મંત્રીઓનો પાવર

Gujarat,તા.05  કૈલાશનાથનને પુડ્ડુચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા તેની સાથે જ અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને અધિકારીઓની કામગીરી અને તેમની વફાદારીની ચર્ચા ચાલી છે. રાજકીય સૂત્રોમાં ગણગણાટ છે કે, ભાજપમાં ઘણા સમયથી નેતાઓ, કાર્યકર્તાઓ ભુલાયા છે અને અધિકારીઓ ગુડબુકમાં આવતા જાય છે. કૈલાશનાથનને પણ તેમની અંગત વફાદારી વધારે કામ આવી ગઈ. તેમને […]

Game Zone-Fun Parks માટે નવા નિયમ, હાઈકોર્ટની ટકોર – ‘સરકારે પહેલાં આ કામ કરવાની જરૂર હતી..’

Gujarat,તા.03  રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન પર શુક્રવારે (બીજી ઓગસ્ટ)  સુનાવણી થઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગેમ ઝોન, રાઇડ્‌સ-ફન પાર્કના કાયદાકીય નિયંત્રણ અને નિયમોના પાલન માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. તે 15 દિવસમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું […]

Education Department નો નિર્ણય: 10થી ઓછા વિદ્યાર્થી ધરાવતી અરવલ્લીની 7 પ્રાથમિક શાળાને તાળા લાગશે

Aravalli,તા.01 ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈ, ઠરાવ, શિક્ષણ નિયમ અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો. જેને લઈને અરવલ્લીની 7 પ્રાથમિક શાળાઓને બંધ કરવા આવશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામા આવશે. જ્યારે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઊભી કરવા અને […]

Pensioners: 4 ટકાનું મોંઘવારી ભથ્થું ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવાશે

Gandhinagar,તા.31 ગુજરાતના નાણાં વિભાગે રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શન માટેના ચાર ટકાના મોંઘવારી ભથ્થું (ડિઅરનેસ રિલીફ)ના તફાવતની રકમ ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લીધો છે. નાણાં વિભાગના આદેશ પ્રમાણે જાન્યુઆરીથી જૂન દરમ્યાનના તફાવતની જે રકમ ચૂકવાશે તે ફેમિલી પેન્શનરોને પણ મળશે. વિભાગના આદેશ પ્રમાણે પેન્શનરોને બેઝિક પગારના 46 ટકા લેખે હંગામી વધારો આપવામાં […]

Central government 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો

Gandhinagar,તા.26 કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતાં અધિકારી તેમજ કર્મચારીઓ માટે બનાવી રહી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવે તેવી શક્યતા છે. ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને પરિવારની મિલકતો જપ્ત કરાશે! રાજકોટના મહા ભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ […]

Gujarat માં જીવલેણ બની રહ્યો છે શંકાસ્પદ Chandipura virus, વધુ 6 બાળકોને ભરખી ગયો

Gujarat , તા.18 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરના કારણે આજે (18મી જુલાઈ) 3 બાળકોના મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં બે અને પંચમહાલમાં 1 બાળકનું મોત નીપજતા મૃત્યુ આંક કુલ 21 થયો છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ ગઈ છે. જેને લઈને સરકાર […]