ગોડસેની વિચારધારા પર ચાલનારાઓએ બાબા સાહેબનું અપમાન કર્યું,Congress President Govind Singh

Jaipur,તા.૨૬ રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરાએ ભાજપ પર આકરા પ્રહારો શરૂ કર્યા, આરોપ લગાવ્યો કે પાર્ટી નથુરામ ગોડસેની વિચારધારાને અનુસરે છે અને બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદન માટે તેમણે માફી માંગવી પડશે. […]