મસૂર દાળ મોંઘી : આયાત પર સરકાર 10 ટકા duty લગાવશે

New Delhi,તા.10 કેન્દ્ર સરકારે મસૂર દાળ પર 10 ટકા આયાત ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. તદુપરાંત દેશમાં ઉપલબ્ધતા વધારવા પીળા વટાણાની ડ્યૂટી-ફ્રી આયાત મર્યાદા ત્રણ મહિના લંબાવી 31 મે,2025 કરી છે. સરકારે આ અંગે માહિતી આપી હતી. સરકારે આઠ માર્ચથી વિવિધ દાળ પર પાંચ ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ […]

Government Insurance Companie ઓ ટુંક સમયમાં બધા પ્રકારની વીમા પ્રોડકટ વેચી શકશે

New Delhi, તા.21દેશમાં સરકારી વીમા કંપનીએ પણ ટુંક સમયમાં જ બધા પ્રકારના વીમા ઉત્પાદનો વેચી શકશે. તેના માટે કેન્દ્ર સરકારે નવા વીમા સંશોધન વિધેયક 2024માં સમગ્ર લાયસન્સ પ્રદાન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ટુંક સમયમાં જ તેને મંજુરી મળવાની આશા છે. તેના માધ્યમથી સરકારી વીમા કંપનીઓ હવે જીવન અને બિનજીવન વીમા ઉત્પાદનોને એક જ લાયસન્સ અંતર્ગત […]

Vadodara માં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત

રૂપિયા ર૫,૦૦૦ થી માંડીને ૮૫,૦૦૦ હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી Gandhinagar, તા.૧૨ તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના લીધે વડોદરાના રહીશોની ઘરવખરીથી માંડીને વેપાર-વાણિજ્ય ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં ૫,૦૦૦ […]

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે : Omar Abdullah

નેશનલ કોન્ફરન્સના નેતાએ લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સમજદારીથી મતદાન કરે અને તેને વિભાજિત ન થવા દે Jammu and Kashmir, તા.૧૨ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. ભાજપ કેવી રીતે સરકાર રચી શકે છે તેનું કારણ પણ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જો કાશ્મીર ઘાટીમાં […]

ધોવાણ થયેલ માર્ગોના રીપેરીંગ માટે Government પાસે રૂા.૧૨ કરોડની ગ્રાંટ માંગી

નુકશાનીના સર્વે કામગીરી તાત્કાલીક પૂર્ણ કરી સરકારને કરાશે રીપોર્ટ : કલેકટર RAJKOT,તા.૫ રાજકોટ શહેર જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદ સર્જેલી તબાહીમાં માગોનું પણ મોટાપાયે ધોવાણ થવા પામેલ છે. જેના રીપેરીંગ કામ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા તાકિદના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર પાસે રૂા.૧૨ કરોડની ગ્રાંટ માંગવામાં આવી છે. તેમ જિલ્લા […]

‘તમે મુસ્લિમોના દુશ્મન છો, આ બિલ તેનો પુરાવો છે…’, વક્ફ બિલ પરAsaduddin Owaisi નું સરકાર પર નિશાન

New Delhi, તા.08 વક્ફ બોર્ડ બિલ પર ચર્ચામાં ભાગ લેતાં અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં. તેમણે સરકારને કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો છે. આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે. આખરે આ બિલને લાવવાની જરૂર જ શું […]

Budget માં જેનો સૌથી વધુ વિરોધ થયો તેના પર સરકાર નિર્ણય બદલે તેવી શક્યતા

New Delhi,તા.07  ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા કેન્દ્રની મોદી સરકારે મંગળવારે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG)ની તાજેતરની વ્યવસ્થામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર આ ફેરફાર બાદ કરદાતાઓને 23 જુલાઈ, 2024 પહેલાં કમાયેલી મિલકતો પર લિસ્ટિંગ સાથે 12.5 ટકા નો ઓછો ટેક્સ (લિસ્ટિંગ વગરની પ્રોપર્ટી પર) અથવા લિસ્ટિંગ સાથે 20 ટકાના ઊંચા દરમાંથી કોઈ એકની […]

Police માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય: ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર,આ જિલ્લાઓમાં બદલી નહીં થાય

Gandhinagar,તા.02 રાજ્ય પોલીસ વડાએ ગુરૂવારે રાજ્યના 233 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ગૃહ વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેથી હવે પહેલાં જેવી લાગવગ અને લાલિયાવાડી ચાલશે નહી. ગૃહ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથે યોજાયેલી મીટીંગમાં પોલીસની […]

Monsoon session માટે સરકારની મોટી તૈયારી, 6 બિલ રજૂ કરશે, લોકસભા અધ્યક્ષે બનાવી દીધી સમિતિ

ન્યુ દિલ્હી , તા.19 આગામી અઠવાડિયે શરૂ થતાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી બુલેટિનમાં આ બિલની યાદી પ્રકાશિત કરવામાં આવી. ચોમાસું સત્ર 22 જુલાઈથી શરૂ થઈને 12 ઓગસ્ટ સુધી ચાલશે. મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે નાણા મંત્રી નાણા મંત્રી […]