મને લાગે છે કે ગૌતમ ગંભીર કેએલ રાહુલને સપોર્ટ કરી રહ્યો છે,Ganguly

New Delhi,તા.૨૨ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રિષભ પંતની અવગણના પર મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઋષભ પંત કરતા કેએલ રાહુલને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ આઇસીસી ટૂર્નામેન્ટ માટે કે એલ રાહુલને પ્રથમ પસંદગીનો વિકેટકીપર બેટ્‌સમેન બનાવ્યો છે, જેના કારણે રિષભ પંતને બહાર બેસવું […]

Ganguly એ સેહવાગને આપી હતી કરિયર ખતમ કરવાની ધમકી

New Delhi, તા.૧૬ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી બોલરોમાં ડર પેદા કરી દેતો હતો. પરંતુ તેની કારકિર્દીમાં એક વાર એવો સમય પણ આવ્યો હતો જ્યારે ગાંગુલીએ તેને ટીમમાંથી બહાર કરવાની ધમકી આપી હતી. વર્ષ ૨૦૦૩માં સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો ત્યારે તેણે વીરેન્દ્ર સેહવાગને કહ્યું હતું કે, જો તું રન […]