Gandhinagar નો આજે 60મો બર્થ ડે: ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે, રિવરફ્રન્ટ પણ બનશે

Gandhinagar,તા.02 ગાંધીનગરે આજે (બીજી ઓગસ્ટ) 59 વર્ષ પૂર્ણ કરી 60માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વિશેષ સુવિધા હોય તે વાતમાં કોઈ બેમત નથી. તેમ છતા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કનેક્ટિવિટી નથી. છેલ્લા ઘણાં સમયથી અહીં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને આગામી વર્ષમાં મેટ્રો ટ્રેનની ભેટ લોકોને […]

રાજ્યમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬.૨૯ લાખ જેટલા નવા MSMEએકમો નોંધાયા,Rishikesh Patel

Gandhinagar,તા.૩૧ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના સનિષ્ઠ પ્રયાસોથી ગુજરાતઔધોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે.  છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ […]

Lakhpati Didi Sankalp માં ગુજરાતે ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છેઃ CM

Gandhinagar,તા.૩૧ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્‌સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું […]

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧૦ police અધિકારીઓ અને કર્મચારીઓને Awarded એનાયત

Gandhinagar,તા.૩૧ રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગાંધીનગરમાં સ્થિત ગુજરાત પોલીસ એકેડમી ખાતે ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દરમિયાન ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.વાલા,એચ.પી.પરમાર અને પીએસઆઇ વિશાલ શાહને પણ ચકચારી ગુનાઓ શોધી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં ઉત્કૃષ્ટ […]

Sabarmati river પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ

Gandhinagar,તા.31 છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા વરસાદની હેલીથી પાટનગર ગાંધીનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં  જુલાઈ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાં જ મેઘમહેર થતાં સૂકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઈ છે. એટલું જ નહીં, […]

Around 10,000 closed private tubewells/bores ને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે

રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ’યોજનાને મંજૂરી Gandhinagar,તા.૩૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે તે માટે ખેત તલાવડી, બોરી બંધ અને ચેક ડેમ દ્વારા ગુજરાતમાં વિશેષ ‘જળ સંચય અભિયાન’ હાથ ધર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર […]

ધો. ૧ થી ૮ની ૩૦ હજારથી વધુ શાળાઓમાં children fair તથા જીવન કૌશલ્ય આધારીત children fair યોજાશે

Gandhinagar,તા.૨૯ વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યના વિકાસ હેતુ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. જે અંતર્ગત ધો. ૧ થી ૮ની ૩૦ હજારથી વધુ શાળાઓમાં બાળમેળા તથા જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૩જી ઓગસ્ટે ધો. ૬ થી ૮ ના બાળકો માટે રાજ્યની શાળાઓમાં જીવન કૌશલ્ય આધારીત બાળમેળાઓ યોજાશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું […]

10th-12th supplementary examination result જાહેર, ધો. 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા અને ધો. 10નું 28.29 ટકા

Gandhinagar,તા.29 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ચોથી જુલાઈ દરમિયાન લેવાયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે(29મી જુલાઈ) જાહેર થયું છે. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ આવ્યું છે.  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ […]

Gujaratમાં ફરી જામ્યો સાર્વત્રિક વરસાદનો માહોલ: નડીયાદમાં સૌથી વધુ 5 ઇંચ, 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gandhinagar,તા.29  રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી […]

Gujarat માં Chandipura નો વધતો કહેર, વાયરસે અત્યાર સુધીમાં ૪૪ માસુમોનો જીવ લીધો

Gandhinagar,તા.૨૬ ગુજરાતમાં ચાંદીપૂરા રોગચાલો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કુલ ૧૩૩ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૨૪ દર્દી ગુજરાતના અને અન્ય રાજ્યના ૯ દર્દી છે. અત્યારસુધી રાજ્યમાં ચાંદીપૂરા રોગના ૩૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૪૪ બાળકોના મૃત્યુ થયા છે, પરંતુ ૨૬ બાળકોને […]