રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ ૪ હજારથી વધુ ફરિયાદોનો મધ્યસ્થી-સમજાવટથી ઉકેલ કરાયોઃ Consumer Protection Minister

Gandhinagar,તા.૨૦ રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪,૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટ કરીને ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ […]

૨૧ ઓગસ્ટથી Gujarat Assembly નું ચોમાસું સત્ર શરૂ, ૫ મહત્વના બિલ રજૂ કરાશે

Gandhinagar,તા.૨૦ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ૨૧ ઓગસ્ટથી શરૂ થશે. ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ચાલનાર આ સત્રમાં હવે અનેક મહત્વના બિલ રજૂ કરાશે. હાલ મળતી માહિતી પ્રમાણે આ ૩ દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. જોકે અન્ય […]

Liquor Permit મેળવનારાઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

Gandhinagar,તા.૨૦ ગુજરાતમાં દાબંધી છે પરંતુ હેલ્થ પરમિટના આધારે છેલ્લા ચાર વર્ષમાં દારૂ પીનારાની સંખ્યામાં વધારો થયો છે છેલ્લા ચાર વર્ષમાં ૧૨,૯૪૨ લોકોએ હેલ્થ પરમિટ મેળવી છે વર્ષ ૨૦૨૧ -૨૨ ની સરખામણીએ છેલ્લા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.હેલ્થ પરમિટ લેવાની ઝંઝટ કરતા બારોબાર દા મળી જતો હોય કે પછી ખરેખર દા પીવાવાળાની સંખ્યામાં […]

Shankar Singh Vaghela and Amit Shah વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ, નવાજૂની થવાના એંઘાણ

Gujarat,તા.20 ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલ વચ્ચે બેઠક યોજાતા ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.  જોકે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું. […]

શિક્ષકોએ Gujarat government નું ટેન્શન વધાર્યું,જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરમાં ધામા

Gandhinagar,તા.16 ગુજરાતનાના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે (16મી ઑગસ્ટ) જૂની પેન્શન યોજના લાગુ કરવાની […]

Gujarat government ની મોટી કાર્યવાહી, લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવાર 3 વર્ષ માટે ગેરલાયક

Gujarat,તા.14 ગુજરાતમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને રાજ્ય સરકાર પર અનેક વખત સવાલો ઉઠ્યા છે. ઘણી પરીક્ષાઓ ગેરરીતિ તેમજ પેપર લીક થવાને કારણે મોકૂફ તેમજ રદ કરવી પડવાની ફરજ પડી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક (LRD)  ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉમેદવારો સામે યોગ્ય પગલાં લઈને ગેરલાયક […]

Sabarmati નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી

Gandhinagar,તા.14  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં […]

Banaskantha કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે

હવે બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે Gandhinagar, તા.૧૩ બનાસકાંઠાના કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ફરજ બજાવતા વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, તેમને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે. તેમને ચાર વર્ષ […]

Gandhinagar: ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી : વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન Gandhinagar, તા.૧૦ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની […]

RTEની આવક મર્યાદામાં વધારો કરવા વાલી એકતા મંડળની રજૂઆત

મોંઘવારીને કારણે વાલીઓની કમાણી પર પણ અસર પડી Gandhinagar, તા.૭ ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ મધ્યમવર્ગના બાળકોને ખાનગી સ્કૂલોમાં રિઝર્વ ક્વોટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૯માં આ પ્રકારે બાળકોને પ્રવેશ આપવાની શરૂઆત કરી હતી. જેમાં વાર્ષિક એક લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારના બાળકોને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવા માટેનો અમલ શરૂ કર્યો […]