માતાએ દોઢ લાખ રૂપિયા ન આપતાં Kalayugi Sonનો પિતાને મુખાગ્નિ આપવાનો ઈનકાર

Madhya Pradesh,તા,03 મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં કળીયુગી પુત્રએ પોતાના પિતાના મૃતદેહને મુખાગ્નિ આપવાનો એટલા માટે ઈનકાર કરી દીધો કેમ કે માતાએ તેને દોઢ લાખ રૂપિયા આપ્યા નહોતા. જ્યારે પુત્રએ માતાની વાત ન માની તો પછી તેમણે પોતે જ પોતાના પતિને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યાં. આને લઈને પીડિતાએ પોલીસને પોતાના પુત્રની ફરિયાદ કરી છે.શહડોલ જિલ્લાના […]

Gujarat નું વિકાસશીલ ગામ! નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવી પડી

Sindumbara ,તા.07 વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ગામના લોકોને અન્ય રોડ ઉપરથી જવા માટે 10 કિ. મી. નો ચકરાવો ખાવો પડતો હોય માન નદી પર બનાવેલ કોઝવે પરથી પસાર થવું પડે છે. ત્યારે મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં કોઝવે પરથી જીવનાં જોખમે ધસમસતા પાણીના જોરદાર પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવાની નોબત આવી હતી. અન્ય રોડ પરથી […]

Anshuman Gaekwad ની અંતિમયાત્રા નિકળી, રોજર બિન્ની, નયન મોંગિયા સહિતના ખેલાડીઓએ આપી હાજરી

Vadodara,તા.01 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો છે. આજે બપોરે (1 ઓગસ્ટ) અંતિમયાત્રા નિકળશે. […]